નિકેતન સ્કૂલ, સુરત દ્વારા ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓનો ભવ્ય વિદાય સમારોહનું આયોજન. સુરત શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા નિકેતન સ્કૂલ દ્વારા ધોરણ ૧૨ (સાયન્સ, કોમર્સ અને આર્ટસ) ના વિદ્યાર્થીઓ માટે ‘દીક્ષાંત…
દર્દીએ ડાયાલિસિસ મશીનની તોડફોડ કરતાં પોલીસ કેસ કરવામાં આવ્યો. પાલનપુર ની માવજત હોસ્પિટલમાં પત્નીને બહાર બેસાડતા દર્દીએ ડાયાલિસિસ મશીનની તોડફોડ કરી. પાલનપુરના માનસરોવર રોડ પર આવેલી માવજત હોસ્પિટલને ડાયાલિસિસ વોર્ડમાં…
26 જાન્યુઆરી 2026 ના 77 માં પ્રજાસત્તાક દિવસે સેલ્યુટ તિરંગા રાષ્ટ્રવાદી સંગઠન ગુજરાત પ્રદેશ પાલનપુર ખાતે ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું . જેમાં પરમ પૂજ્ય સંતશ્રી સીતારામબાપુ વાદિલા…
“જનસેવા એજ પ્રભુસેવા” ગ્રુપ પાલનપુર દ્વારા સાંકલેશ્વરી માતાજીના પર્વત પર ટ્રેકિંગ કરી તિરંગો લહેરાવ્યો. જનસેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ પાલનપુર દ્વારા સાંકલેશ્વરી માતાજીના પર્વત પર જનસેવા એ જ પ્રભુ…
પંજાબ સ્ટેટ-કો-ઓપરેટીવ બેંક ચેરમેને વડગામ વિધાનસભા ક્ષેત્રની મુલાકાત લીધી. જિલ્લા, તાલુકા પંચાયત ની આવનાર ચુંટણી માં વડગામ વિધાનસભા ક્ષેત્રમાં આમઆદમી પાર્ટી ના ઉમેદવારો ચૂંટણી માં ઉમેદવારી નોંધાવવા ના હોય જે…