આંબેડકર નગર પ્રાથમિક શાળા નં -4 માં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ 2026 યોજાયો

આંબેડકર નગર પ્રાથમિક શાળા નં -4 માં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ 2026 યોજાયો વડગામ તાલુકા મથકના આંબેડકરનગર પ્રા.શાળા નં -૪ માં તા.૨૨/૬/૨૦૨૬ ના રોજ સરપંચના અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી અને…

આઇ.ટી.આઇ. પાલનપુર ખાતે નવા સત્રની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ૨૩ જૂન સુધી ફોર્મ ભરી શકાશે

આઇ.ટી.આઇ. પાલનપુર ખાતે નવા સત્રની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ૨૩ જૂન સુધી ફોર્મ ભરી શકાશે પાલનપુર આઇ.ટી.આઇ.માં ૨૩ ટ્રેડની ૧૬૦૪ બેઠકો માટે એડમિશન શરૂ: વિદ્યાર્થીઓને મળશે સ્ટાઇપેન્ડ અને બસ પાસનો લાભ…

શ્રી ગ્રામ વિકાસ મંડળ દલવાડા સંચાલિત શ્રી એન. એન્ડ સી.ડી. અંબાણી વિદ્યાલય ખાતે આચાર્ય શ્રી મહેશભાઈ ઠાકર ભવ્ય વયનિવૃત્તિ સમારોહ યોજાયો હતો.

શ્રી ગ્રામ વિકાસ મંડળ દલવાડા સંચાલિત શ્રી એન. એન્ડ સી.ડી. અંબાણી વિદ્યાલય ખાતે આચાર્ય શ્રી મહેશભાઈ ઠાકરનાં 27 વર્ષના ગૌરવપૂર્ણ શૈક્ષણિક કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે તા. 1 એપ્રિલ 2026ના રોજ…

પાલનપુરમાં પોલીસ દ્વારા મહિલા સુરક્ષાનું અભિયાન: પ્રાઇવેટ કલબમાં, જાહેર જગ્યા ઉપર તેમજ થિયેટરમાં વિડિયો ક્લિપ્સ દ્વારા જાગૃતિ ફેલાવી

પાલનપુરમાં પોલીસ દ્વારા મહિલા સુરક્ષાનું અભિયાન પ્રાઇવેટ કલબમાં, જાહેર જગ્યા ઉપર તેમજ થિયેટરમાં વિડિયો ક્લિપ્સ દ્વારા જાગૃતિ ફેલાવી પાલનપુર શહેર પોલીસે મહિલા સુરક્ષા અને તેમના અધિકારો અંગે જાગૃતિ લાવવા માટે…

પાલનપુર ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતીમેળો યોજાયો: ૩૮૭ યુવાનોને સ્થળ પર જ નોકરીની ઓફર અપાઈ

પાલનપુર ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતીમેળો યોજાયો: ૩૮૭ યુવાનોને સ્થળ પર જ નોકરીની ઓફર અપાઈ બનાસકાંઠા જિલ્લાના યુવાનોને ઘર આંગણે રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના ઉમદા આશય સાથે જિલ્લા રોજગાર કચેરી,…

વાવ-થરાદના કલેક્ટર જે. એસ. પ્રજાપતિએ જિલ્લાના 137 અધિકારીને 425 ગામ દત્તક આપ્યા.

વાવ-થરાદના કલેક્ટર જે. એસ. પ્રજાપતિએ જિલ્લાના 137 અધિકારીને 425 ગામ દત્તક આપ્યા. કલેક્ટરે અધિકારીઓને પ્રાથમિક શાળા, આંગણવાડી અને પંચાયત ઘરની રૂબરૂ મુલાકાત લેવાની પણ સૂચના આપી.   વાવ-થરાદના કલેક્ટર જે.…

હેડ કોન્સ્ટેબલને આત્મહત્યા માટે મજબૂર કરવા બદલ ઘોઘા PSI વિરુદ્ધ ગુનો દાખલ

ભાવનગર : હેડ કોન્સ્ટેબલને આત્મહત્યા માટે મજબૂર કરવા બદલ ઘોઘા PSI વિરુદ્ધ ગુનો દાખલ આઠ દિવસના અંતે મૃતકના પિતાની ફરિયાદ લેવાઈ: ‘સાહેબના માનસિક ત્રાસથી કંટાળીને દીકરાએ જીવ દીધો’- નિવૃત્ત પોલીસકર્મી…

સેલ્યુટ તિરંગા રાષ્ટ્રવાદી સંગઠન ગુજરાત પ્રદેશ પાલનપુર ખાતે ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું.

 26 જાન્યુઆરી 2026 ના 77 માં પ્રજાસત્તાક દિવસે સેલ્યુટ તિરંગા રાષ્ટ્રવાદી સંગઠન ગુજરાત પ્રદેશ પાલનપુર ખાતે ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું . જેમાં પરમ પૂજ્ય સંતશ્રી સીતારામબાપુ વાદિલા…

પંજાબ સ્ટેટ-કો-ઓપરેટીવ બેંક ચેરમેને વડગામ વિધાનસભા ક્ષેત્રની મુલાકાત લીધી.

પંજાબ સ્ટેટ-કો-ઓપરેટીવ બેંક ચેરમેને વડગામ વિધાનસભા ક્ષેત્રની મુલાકાત લીધી. જિલ્લા, તાલુકા પંચાયત ની આવનાર ચુંટણી માં વડગામ વિધાનસભા ક્ષેત્રમાં આમઆદમી પાર્ટી ના ઉમેદવારો ચૂંટણી માં ઉમેદવારી નોંધાવવા ના હોય જે…

વડગામ વિધાનસભા માં પરિવર્તન નો શંખનાદ

વડગામ વિધાનસભા માં પરિવર્તન નો શંખનાદ યુવા સામાજિક કાર્યકર, શિક્ષણ ના હિમાયતી બનાસકાંઠા ના સ્થાનિક વતની અશ્વિનભાઈ ડી. પરમાર દ્વારા વડગામ વિધાનસભા ક્ષેત્રના ગામોની મુલાકાત કરતાં  ગ્રામજનો, શુભેચ્છકો, અગ્રણીઓ દ્વારા…

error: Content is protected !!