*વધતી જતી મેદસ્વિતા: આધુનિક જીવનશૈલીનું ગંભીર સંકટ*

*વધતી જતી મેદસ્વિતા: આધુનિક જીવનશૈલીનું ગંભીર સંકટ* *સ્વસ્થ આહાર અને સક્રિય જીવનશૈલી દ્વારા જંગ જીતવી શક્ય* આજના સમયમાં બદલાતી જતી જીવનશૈલી અને ખોટી ખાનપાનની આદતોને કારણે મેદસ્વિતા એક વૈશ્વિક સ્વાસ્થ્ય…

 અક્ષતમ ફિજિયોથેરાપી કૉલેજ ખાતે કાલે વાર્ષિકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

 અક્ષતમ ફિજિયોથેરાપી કૉલેજ ખાતે કાલે વાર્ષિકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. અક્ષતમ ફિજિયોથેરાપી કૉલેજ ખાતે કાલે વાર્ષિકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સાંજે 6 થી 9 વાગ્યા સુધી યોજાયો…

વડગામના માહીમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા: રૂ.૩.૬૭ લાખનો જથ્થો સીઝ કરાયો

વડગામના માહીમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા: રૂ.૩.૬૭ લાખનો જથ્થો સીઝ કરાયો જૈનમ બ્રાન્ડના નામે ચાલતું નકલી ઘીનું કૌભાંડ પકડાયું; ૮ નમૂના લેબોરેટરીમાં મોકલાયા ​વગર…

પાલનપુર ની માવજત હોસ્પિટલમાં પત્નીને બહાર બેસાડતા દર્દીએ ડાયાલિસિસ મશીનની તોડફોડ કરી.

દર્દીએ ડાયાલિસિસ મશીનની તોડફોડ કરતાં પોલીસ કેસ કરવામાં આવ્યો. પાલનપુર ની માવજત હોસ્પિટલમાં પત્નીને બહાર બેસાડતા દર્દીએ ડાયાલિસિસ મશીનની તોડફોડ કરી. પાલનપુરના માનસરોવર રોડ પર આવેલી માવજત હોસ્પિટલને ડાયાલિસિસ વોર્ડમાં…

 ગાંધીનગરમાં ટાઈફોઈડનો કહેર: NHRC એ ગુજરાત સરકારને નોટિસ ફટકારી

 ગાંધીનગરમાં ટાઈફોઈડનો કહેર: NHRC એ ગુજરાત સરકારને નોટિસ ફટકારી નવી પાણી પુરવઠા વ્યવસ્થામાં ગંભીર ખામીઓ છતી થઈ; ગટરનું પાણી ભળતા 70 થી વધુ કેસ નોંધાયા, પંચે બે અઠવાડિયામાં માગ્યો જવાબ.…

ડીસા પુલ પર અકસ્માત સર્જાતા ઈજા પામેલ વ્યક્તિને જિલ્લા ટ્રાફીક પોલીસે CPR આપી જીવ બચાવ્યો

ડીસા પુલ પર અકસ્માત સર્જાતા ઈજા પામેલ વ્યક્તિને જિલ્લા ટ્રાફીક પોલીસે CPR આપી જીવ બચાવ્યો બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક ફરજ દરમિયાન ડીસા બનાસ નદીના પુલ પર એક બાઈક ચાલકનો અકસ્માતનો બનાવ…

દિવ્યાંગ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા પાલનપુરના દિવ્યાંગ કપિલ ચૌહાણનું સન્માન કરાયું.

દિવ્યાંગ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા પાલનપુરના દિવ્યાંગ કપિલ ચૌહાણનું સન્માન કરાયું. તારીખ ૦૭/૧૨/૨૦૨૫ ના રવિવારના રોજ અમદાવાદમાં દિવ્યાંગ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં આવનાર તમામ મહેમાનો અને…

“જન્મદિવસ નિમિત્તે બાલિકા પૂજન, વૃક્ષારોપણ,સ્વેટર વિતરણ સેવા કાર્યક્રમ યોજાયો”

“જન્મદિવસ નિમિત્તે બાલિકા પૂજન, વૃક્ષારોપણ,સ્વેટર વિતરણ સેવા કાર્યક્રમ યોજાયો”. જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ પાલનપુર અને જિંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઇન ના સ્થાપક પ્રમુખ જયેશભાઈ બી સોની અને દીપિકાબેન જે…

અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ અને માવજત હોસ્પિટલ પાલનપુર ના સહયોગથી અંગદાન – મહાદાન વિષયક પ્રેસ કોન્ફરન્સનું સફળ આયોજન કરવામાં આવ્યું.

અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ અને માવજત હોસ્પિટલ પાલનપુર ના સહયોગથી અંગદાન – મહાદાન વિષયક પ્રેસ કોન્ફરન્સનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ (દાદા) દ્વારા…

બનાસ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા નેપાળી કામદારને કમરના મણકાની સફળ સર્જરી નિઃશુલ્ક કરવામાં આવી

બનાસ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા નેપાળી કામદારને કમરના મણકાની સફળ સર્જરી નિઃશુલ્ક કરવામાં આવી   બનાસ મેડિકલ કોલેજ સંચાલિત જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે થોડાક સમય અગાઉ મૂળ નેપાળના 32…

error: Content is protected !!