પાલનપુર એસ.એ.પટેલ કોમર્સ કૉલેજમાં ‘નશામુક્ત ભારત અભિયાન’ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ અને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એસ.એ.પટેલ કોમર્સ કૉલેજ ખાતે એન.એસ.એસ. (NSS) વિભાગ દ્વારા ‘નશામુક્ત…
ધનિયાણા ગામ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 100 દિવસીય અંતર્ગત X-ray કેમ્પ યોજાયો આજરોજ પ્રા આ કે .ગોળા તા. પાલનપુર ના પ્લાનિંગ મુજબ સ્થળ આયુષ્યમાન આરોગ્યમંદિર- ભાગળ(પીપળી) ના ધનિયાણા…
આંબેડકર નગર પ્રાથમિક શાળા નં -4 માં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ 2026 યોજાયો વડગામ તાલુકા મથકના આંબેડકરનગર પ્રા.શાળા નં -૪ માં તા.૨૨/૬/૨૦૨૬ ના રોજ સરપંચના અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી અને…
આવતીકાલે બ્લુ મૂન નિહાળી શકાશે પવન એક્સપ્રેસ આવતીકાલના રોજ એક અદભૂત ખગોળિય ઘટના સર્જાનારી છે. આ દિવસે બ્લુ મૂન નિહાળી શકાશે. બ્લુ મૂન સામાન્ય રીતે પૃથ્વિની નજીક આવે છે જેન…
ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, અફવા પર ધ્યાન ન આપવા જીતુ વાઘાણીની અપીલ રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના પુરવઠા અંગેની વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ…
ગોધરામાં દિવાલ ધરાશાયી થતા પિતા – પુત્રનું મોત પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ચીઠીયાવાડમાં દિવાલ ધરાશાયી થતા પિતા અને ચાર વર્ષના પુત્રનું મોત નિપજ્યું. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ચીઠીયાવાડમાં દિવાલ ધરાશાયી…
*વધતી જતી મેદસ્વિતા: આધુનિક જીવનશૈલીનું ગંભીર સંકટ* *સ્વસ્થ આહાર અને સક્રિય જીવનશૈલી દ્વારા જંગ જીતવી શક્ય* આજના સમયમાં બદલાતી જતી જીવનશૈલી અને ખોટી ખાનપાનની આદતોને કારણે મેદસ્વિતા એક વૈશ્વિક સ્વાસ્થ્ય…
ધાનેરામાં પ્રજાપતિ સમાજ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો. આ સેમિનાર ધાનેરા ખાતે આવેલી ચોવીશી ગોળ પ્રજાપતિ સમાજની છાત્રાલયમાં યોજાયો હતો. જેમાં મુખ્ય વક્તાઓ તરીકે રસાયણશાસ્ત્ર વિષયના નિષ્ણાત શિક્ષક રાજુભાઈ પ્રજાપતિ,…