ધાનેરામાં પ્રજાપતિ સમાજ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.

ધાનેરામાં પ્રજાપતિ સમાજ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો. આ સેમિનાર ધાનેરા ખાતે આવેલી ચોવીશી ગોળ પ્રજાપતિ સમાજની છાત્રાલયમાં યોજાયો હતો. જેમાં મુખ્ય વક્તાઓ તરીકે રસાયણશાસ્ત્ર વિષયના નિષ્ણાત શિક્ષક રાજુભાઈ પ્રજાપતિ,…

પાલનપુરમાં પોલીસ દ્વારા મહિલા સુરક્ષાનું અભિયાન: પ્રાઇવેટ કલબમાં, જાહેર જગ્યા ઉપર તેમજ થિયેટરમાં વિડિયો ક્લિપ્સ દ્વારા જાગૃતિ ફેલાવી

પાલનપુરમાં પોલીસ દ્વારા મહિલા સુરક્ષાનું અભિયાન પ્રાઇવેટ કલબમાં, જાહેર જગ્યા ઉપર તેમજ થિયેટરમાં વિડિયો ક્લિપ્સ દ્વારા જાગૃતિ ફેલાવી પાલનપુર શહેર પોલીસે મહિલા સુરક્ષા અને તેમના અધિકારો અંગે જાગૃતિ લાવવા માટે…

 અક્ષતમ ફિજિયોથેરાપી કૉલેજ ખાતે કાલે વાર્ષિકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

 અક્ષતમ ફિજિયોથેરાપી કૉલેજ ખાતે કાલે વાર્ષિકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. અક્ષતમ ફિજિયોથેરાપી કૉલેજ ખાતે કાલે વાર્ષિકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સાંજે 6 થી 9 વાગ્યા સુધી યોજાયો…

બનાસકાંઠા જિલ્લામાં નિયમભંગ બદલ ૧૨૦ CSC સેન્ટરોના આઈડી બ્લોક

બનાસકાંઠા જિલ્લામાં નિયમભંગ બદલ ૧૨૦ CSC સેન્ટરોના આઈડી બ્લોક તાલુકા તથા ગામવાર તપાસ બાદ તંત્રની કડક કાર્યવાહી બનાસકાંઠા જિલ્લામાં કોમન સર્વિસ સેન્ટર (CSC) ખાતે સરકાર દ્વારા નક્કી કરાયેલા નિયમોનું પાલન…

ગુજકેટની પરીક્ષા માટે અરજી કરવાની તારીખ લંબાવાઇ

ગુજકેટની પરીક્ષા માટે અરજી કરવાની તારીખ લંબાવાઇ ગુજકેટની પરીક્ષા માટે અરજી કરવાની તારીખ લંબાવાઇ – હવે એક હજાર રૂપિયાની લેઇટ ફી સાથે અરજી કરવાની તારીખ 16મી જાન્યુઆરી સુધી લંબાવાઇ છે.…

કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બી.એડ કોલેજ, કડી દ્વારા વૃદ્ધાશ્રમની મૂલાકાત

કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બી.એડ કોલેજ, કડી દ્વારા વૃદ્ધાશ્રમની મૂલાકાત સર્વ વિદ્યાલય કેળવણી મંડળ,કડી સંચાલિત તેમજ કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન એસ. વી. અને સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશન,કડી દ્વારા સામાજિક જવાબદારી…

દિવ્યાંગ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા પાલનપુરના દિવ્યાંગ કપિલ ચૌહાણનું સન્માન કરાયું.

દિવ્યાંગ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા પાલનપુરના દિવ્યાંગ કપિલ ચૌહાણનું સન્માન કરાયું. તારીખ ૦૭/૧૨/૨૦૨૫ ના રવિવારના રોજ અમદાવાદમાં દિવ્યાંગ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં આવનાર તમામ મહેમાનો અને…

“જિંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઇન દ્વારા માનસિક આરોગ્ય નિષ્ણાત દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવ્યું”

“જિંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઇન દ્વારા માનસિક આરોગ્ય નિષ્ણાત દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવ્યું” ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ બનાસકાંઠા સંચાલિત મંગલમ કુમાર છાત્રાલય, પાલનપુર, આકેસણ રોડ, ખાતે જિંદગીના મિલેગી દોબારા…

શિયાળનો શિકાર કરાનાર ઇસમને ઝડપી પાડ્યો

દાંતા વન વિભાગ પૂર્વ રેંજની કાર્યવાહી : શિયાળનો શિકાર કરાનાર ઇસમને ઝડપી પાડ્યો વેકરી બીટ વિસ્તારમાં જંગલ ફેરણા દરમ્યાન વન વિભાગની ટીમે ઇસમની તલાશ લેતા મૃત શિયાળ મળી આવ્યું વન્યપ્રાણી…

પાલનપુર ખાતે અંદાજે રૂ.૬૩ કરોડના ખર્ચે નવીન જિલ્લા પંચાયત ભવન નિર્માણ પામશે

પાલનપુર ખાતે અંદાજે રૂ.૬૩ કરોડના ખર્ચે નવીન જિલ્લા પંચાયત ભવન નિર્માણ પામશે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલ હયાત જિલ્લા પંચાયત ભવનનું નિર્માણ લગભગ ૪૫ વર્ષ પૂર્વે કરવામાં આવ્યું હતું. સમયાંતરે…

error: Content is protected !!