મોરબી: સાદુળકા ગામની તલાવડીમાં ડૂબી જવાથી 3 ના કરૂણ મોત

મોરબી: સાદુળકા ગામની તલાવડીમાં ડૂબી જવાથી 3 ના કરૂણ મોત નવા સાદુળકા ગામે ઘેટાં-બકરા ચરાવવા ગયેલા 11 વર્ષના બાળક સહિત 3 માલધારીઓના ખેત તલાવડીમાં નહાવા પડતા ડૂબી જવાથી મોત નીપજ્યા…

પાલનપુરમાં પોલીસ દ્વારા મહિલા સુરક્ષાનું અભિયાન: પ્રાઇવેટ કલબમાં, જાહેર જગ્યા ઉપર તેમજ થિયેટરમાં વિડિયો ક્લિપ્સ દ્વારા જાગૃતિ ફેલાવી

પાલનપુરમાં પોલીસ દ્વારા મહિલા સુરક્ષાનું અભિયાન પ્રાઇવેટ કલબમાં, જાહેર જગ્યા ઉપર તેમજ થિયેટરમાં વિડિયો ક્લિપ્સ દ્વારા જાગૃતિ ફેલાવી પાલનપુર શહેર પોલીસે મહિલા સુરક્ષા અને તેમના અધિકારો અંગે જાગૃતિ લાવવા માટે…

શ્રીમતી સાળવી પ્રાથમિક શાળાના જન્મદિન પ્રસંગે વિદ્યાર્થીઓએ લીધા 50 સંકલ્પ, whatsapp સ્ટેટસ મારફતે પાઠવી શુભકામનાઓ

“50 સંકલ્પોત્સવ થી ઉજવાઈ સુવર્ણ જયંતી – સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થીઓની અનોખી પહેલ” શ્રીમતી સાળવી પ્રાથમિક શાળાના જન્મદિન પ્રસંગે વિદ્યાર્થીઓએ લીધા 50 સંકલ્પ, whatsapp સ્ટેટસ મારફતે પાઠવી શુભકામનાઓ શ્રી સોળગામ…

પાલનપુરની 7 વર્ષની દીકરી 2 કલાક 35 મિનિટમાં ચઢાણ કરી 3500 ફૂટ ઊંચા જેસોર ટોપ પર તિરંગો લહેરાવ્યો.

પાલનપુરની 7 વર્ષની દીકરી 2 કલાક 35 મિનિટમાં ચઢાણ કરી 3500 ફૂટ ઊંચા જેસોર ટોપ પર તિરંગો લહેરાવ્યો. પાલનપુરની સાત વર્ષની દીકરીએ અરાવલી પર્વતમાળાના ગુજરાતના બીજા ક્રમના સર્વોચ્ચ શિખર ”જેસોર…

શ્રીલંકન ક્રિકેટરોએ સ્વદેશ પાછા ફરવાની વિનંતી કરી

 શ્રીલંકન ક્રિકેટરોએ સ્વદેશ પાછા ફરવાની વિનંતી કરી શ્રીલંકન ક્રિકેટરોએ સ્વદેશ પાછા ફરવાની વિનંતી કરી છે.તેના જવાબમાં,શ્રીલંકા ક્રિકેટે ખેલાડીઓની વિનંતી સ્વીકારી છે, પરંતુ તેમને સમયપત્રક મુજબ શ્રેણી ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો…

પોલીસકર્મીઓએ ત્રીપલ અકસ્માત સર્જતા પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધાઇ

 સાબરકાંઠા:પોલીસકર્મીઓએ ત્રીપલ અકસ્માત સર્જતા પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધાઇ   એક તરફ દિવાળીનો પાવન પર્વ ચાલી રહ્યો છે તો બીજી તરફ સાબરકાંઠાના ઇડરના મોહનપુરા નજીક વડાલીના પોલીસકર્મીઓએ ત્રીપલ અકસ્માત સર્જતા…

વરાછા ખાતે આવેલ એમ.એસ.એજ્યુકેશનમાં  આજે શિક્ષકઓ માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

વરાછા ખાતે આવેલ એમ.એસ.એજ્યુકેશનમાં  આજે શિક્ષકઓ માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશેષજ્ઞ વક્તા અને એમ.એસ. એજ્યુકેશન ના પ્રમુખ શ્રી છોટાળા શૈલેષભાઈ કહ્યું, કે “ શિક્ષક જ બાળક…

“વિશિષ્ટ વ્યક્તિઓનું સમ્માન ” કાર્યક્રમ માં આપદામિત્ર કિરણ ટાંક નું સન્માન કરવામાં આવ્યું .

“વિશિષ્ટ વ્યક્તિઓનું સમ્માન ” કાર્યક્રમ માં આપદામિત્ર કિરણ ટાંક નું સન્માન કરવામાં આવ્યું . ૧૫મી ઓગષ્ટ ૨૦૨૫ (સ્વાતંત્ર્ય દિન) ની ભવ્ય ઉજવણી નિમિત્તે વિશિષ્ટ અને આગવી પ્રતિભા ધરાવતાં વ્યકિતઓ માટે સ્વાતંત્ર્ય…

error: Content is protected !!