બનાસકાંઠાના ખેડૂતોને ખરીફ વાવણીમાં મુશ્કેલી ન પડે તે માટે બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર

બનાસકાંઠાના ખેડૂતોને ખરીફ વાવણીમાં મુશ્કેલી ન પડે તે માટે બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર ખેડૂતોને ટૂંકા ગાળાના પાકો અને સૂક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની અપીલ ચાલુ…

પાલનપુર ઇંગ્લીશ મીડીયમ નજીક સફાઈ ના અભાવે ભૂગર્ભ ચેમ્બરો માંથી ગંદા પાણી રહેલાંતા રાહદારીઓ પરેશાન….

પાલનપુર ઇંગ્લીશ મીડીયમ નજીક સફાઈ ના અભાવે ભૂગર્ભ ચેમ્બરો માંથી ગંદા પાણી રહેલાંતા રાહદારીઓ પરેશાન…. પાલનપુર ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ગેટ નજીક થી શક્તિનગર જવાના જાહેર રસ્તા ભૂગર્ભ ચેમ્બરો સફાઈ ના…

રાજ્યમાં ગત 24 કલાકમાં 424 બાંગ્લાદેશના નાગરિકોની ધરપકડ કરવામાં આવી.

રાજ્યમાં ગત 24 કલાકમાં 424 બાંગ્લાદેશના નાગરિકોની ધરપકડ કરવામાં આવી. નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું રાજ્ય પોલીસનો સંદેશ સ્પસ્ટ છે કે ગેરકાયદે ગુસણખોરીનો એક જ જવાબ.   રાજ્યમાં ગત…

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, અફવા પર ધ્યાન ન આપવા જીતુ વાઘાણીની અપીલ

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, અફવા પર ધ્યાન ન આપવા જીતુ વાઘાણીની અપીલ રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના પુરવઠા અંગેની વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ…

” સંસ્કૃતિ આર્ટ ફાઉન્ડેશન દ્વારા જનસેવા એ જ પ્રભુસેવા ગ્રૂપ, જયેશભાઇ સોની ને સમાજસેવા ના કાર્ય બદલ ગુજરાત ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.”

” સંસ્કૃતિ આર્ટ ફાઉન્ડેશન દ્વારા જનસેવા એ જ પ્રભુસેવા ગ્રૂપ, જયેશભાઇ સોની ને સમાજસેવા ના કાર્ય બદલ ગુજરાત ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.” જનસેવા એ જ પ્રભુસેવા ગ્રૂપના સ્થાપક પ્રમુખ…

ગોધરામાં દિવાલ ધરાશાયી થતા પિતા – પુત્રનું મોત

ગોધરામાં દિવાલ ધરાશાયી થતા પિતા – પુત્રનું મોત  પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ચીઠીયાવાડમાં દિવાલ ધરાશાયી થતા પિતા અને ચાર વર્ષના પુત્રનું મોત નિપજ્યું. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ચીઠીયાવાડમાં દિવાલ ધરાશાયી…

મોરબી: સાદુળકા ગામની તલાવડીમાં ડૂબી જવાથી 3 ના કરૂણ મોત

મોરબી: સાદુળકા ગામની તલાવડીમાં ડૂબી જવાથી 3 ના કરૂણ મોત નવા સાદુળકા ગામે ઘેટાં-બકરા ચરાવવા ગયેલા 11 વર્ષના બાળક સહિત 3 માલધારીઓના ખેત તલાવડીમાં નહાવા પડતા ડૂબી જવાથી મોત નીપજ્યા…

નિરાધાર દીકરીઓ ના જીવન માં ખુશીઓ નો સૂર્યોદય: સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા.

નિરાધાર દીકરીઓ ના જીવન માં ખુશીઓ નો સૂર્યોદય…! આજ રોજ માતૃત્વ દિવસ ના પવિત્ર અવસરે પાલનપુર ના રામપુરા ચોકડી મેદાન માં સિધ્ધિવિનાયક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન…

CBIએ ભાગેડુ આરોપી મોહમ્મદ નવાસનું UAEથી ભારતમાં પ્રત્યાર્પણ કર્યું

CBIએ ભાગેડુ આરોપી મોહમ્મદ નવાસનું UAEથી ભારતમાં પ્રત્યાર્પણ કર્યું ગઇકાલે આરોપીને દિલ્હી લવાયો હતો જ્યાં પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. કેન્દ્રીય તપાસ બ્યુરો CBIએ વિદેશ અને ગૃહ મંત્રાલય સાથે સંકલન…

ચૂંટણી પહેલા અમીરગઢ ચેકપોસ્ટ પરથી ઝડપાયું ચરસ? જાણો ક્યાં લઈ જવાનો હતો પ્લાન

ચૂંટણી પહેલા અમીરગઢ ચેકપોસ્ટ પરથી ઝડપાયું ચરસ? જાણો ક્યાં લઈ જવાનો હતો પ્લાન રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પોલસી એક્શન મોડમાં છે.સરહદી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે…

error: Content is protected !!