ગોધરામાં દિવાલ ધરાશાયી થતા પિતા – પુત્રનું મોત

ગોધરામાં દિવાલ ધરાશાયી થતા પિતા – પુત્રનું મોત  પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ચીઠીયાવાડમાં દિવાલ ધરાશાયી થતા પિતા અને ચાર વર્ષના પુત્રનું મોત નિપજ્યું. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ચીઠીયાવાડમાં દિવાલ ધરાશાયી…

મોરબી: સાદુળકા ગામની તલાવડીમાં ડૂબી જવાથી 3 ના કરૂણ મોત

મોરબી: સાદુળકા ગામની તલાવડીમાં ડૂબી જવાથી 3 ના કરૂણ મોત નવા સાદુળકા ગામે ઘેટાં-બકરા ચરાવવા ગયેલા 11 વર્ષના બાળક સહિત 3 માલધારીઓના ખેત તલાવડીમાં નહાવા પડતા ડૂબી જવાથી મોત નીપજ્યા…

નિરાધાર દીકરીઓ ના જીવન માં ખુશીઓ નો સૂર્યોદય: સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા.

નિરાધાર દીકરીઓ ના જીવન માં ખુશીઓ નો સૂર્યોદય…! આજ રોજ માતૃત્વ દિવસ ના પવિત્ર અવસરે પાલનપુર ના રામપુરા ચોકડી મેદાન માં સિધ્ધિવિનાયક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન…

CBIએ ભાગેડુ આરોપી મોહમ્મદ નવાસનું UAEથી ભારતમાં પ્રત્યાર્પણ કર્યું

CBIએ ભાગેડુ આરોપી મોહમ્મદ નવાસનું UAEથી ભારતમાં પ્રત્યાર્પણ કર્યું ગઇકાલે આરોપીને દિલ્હી લવાયો હતો જ્યાં પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. કેન્દ્રીય તપાસ બ્યુરો CBIએ વિદેશ અને ગૃહ મંત્રાલય સાથે સંકલન…

ચૂંટણી પહેલા અમીરગઢ ચેકપોસ્ટ પરથી ઝડપાયું ચરસ? જાણો ક્યાં લઈ જવાનો હતો પ્લાન

ચૂંટણી પહેલા અમીરગઢ ચેકપોસ્ટ પરથી ઝડપાયું ચરસ? જાણો ક્યાં લઈ જવાનો હતો પ્લાન રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પોલસી એક્શન મોડમાં છે.સરહદી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે…

સૈયદ સમાજની યંગ કમિટી દ્વારા સતત બીજા વર્ષે ‘સમૂહ સેહરી’નું ભવ્ય આયોજન

સૈયદ સમાજની યંગ કમિટી દ્વારા સતત બીજા વર્ષે ‘સમૂહ સેહરી’નું ભવ્ય આયોજન   પવિત્ર રમજાન માસ એટલે ઈબાદત અને ભાઈચારાનું પર્વ. સામાન્ય રીતે આપણે ઈફ્તાર પાર્ટીઓ વિશે સાંભળતા હોઈએ છીએ,…

સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા સાત દિવસની *વાર્ષિક શિબિર યોજાઈ.

સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા સાત દિવસની *વાર્ષિક શિબિર યોજાઈ. શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં એન.એસ.એસ વિભાગ દ્વારા તાજેતરમાં સરીપડા…

પાલનપુર- લક્ષ્મીપુરા રેલ્વે ઓવર બ્રિજ તૈયાર થવાથી શહેરના અંદાજે ૧.૪૧ લાખ નાગરિકોને લાભ મળશે – મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

પાલનપુર- લક્ષ્મીપુરા રેલ્વે ઓવર બ્રિજ તૈયાર થવાથી શહેરના અંદાજે ૧.૪૧ લાખ નાગરિકોને લાભ મળશે – મંત્રી શ્રી ઋષિકેશ પટેલ પાલનપુરમાં આધુનિક રેલ્વે ઓવર બ્રિજ માટે રૂ.૪૬ કરોડ મંજૂર કરાયા મુખ્યમંત્રી…

નિકેતન સ્કૂલ, સુરત દ્વારા ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓનો ભવ્ય વિદાય સમારોહનું આયોજન.

નિકેતન સ્કૂલ, સુરત દ્વારા ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓનો ભવ્ય વિદાય સમારોહનું આયોજન. સુરત શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા નિકેતન સ્કૂલ દ્વારા ધોરણ ૧૨ (સાયન્સ, કોમર્સ અને આર્ટસ) ના વિદ્યાર્થીઓ માટે ‘દીક્ષાંત…

સાંતલપુરના મામલતદારે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો.

સાંતલપુરના મામલતદારે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો. ફોટા વાઇરલ કરવાની ધમકી આપી 20 લાખની ખંડણી માંગવામાં આવતા પગલું ભર્યું. પૈસા પડાવવા માનસિક ત્રાસ આપનાર આઠ વ્યક્તિના સુસાઇટ નોટમાં ઉલ્લેખ…

error: Content is protected !!