ગોધરામાં દિવાલ ધરાશાયી થતા પિતા – પુત્રનું મોત

ગોધરામાં દિવાલ ધરાશાયી થતા પિતા – પુત્રનું મોત  પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ચીઠીયાવાડમાં દિવાલ ધરાશાયી થતા પિતા અને ચાર વર્ષના પુત્રનું મોત નિપજ્યું. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ચીઠીયાવાડમાં દિવાલ ધરાશાયી…

*વધતી જતી મેદસ્વિતા: આધુનિક જીવનશૈલીનું ગંભીર સંકટ*

*વધતી જતી મેદસ્વિતા: આધુનિક જીવનશૈલીનું ગંભીર સંકટ* *સ્વસ્થ આહાર અને સક્રિય જીવનશૈલી દ્વારા જંગ જીતવી શક્ય* આજના સમયમાં બદલાતી જતી જીવનશૈલી અને ખોટી ખાનપાનની આદતોને કારણે મેદસ્વિતા એક વૈશ્વિક સ્વાસ્થ્ય…

મોરબી: સાદુળકા ગામની તલાવડીમાં ડૂબી જવાથી 3 ના કરૂણ મોત

મોરબી: સાદુળકા ગામની તલાવડીમાં ડૂબી જવાથી 3 ના કરૂણ મોત નવા સાદુળકા ગામે ઘેટાં-બકરા ચરાવવા ગયેલા 11 વર્ષના બાળક સહિત 3 માલધારીઓના ખેત તલાવડીમાં નહાવા પડતા ડૂબી જવાથી મોત નીપજ્યા…

ધાનેરામાં પ્રજાપતિ સમાજ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.

ધાનેરામાં પ્રજાપતિ સમાજ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો. આ સેમિનાર ધાનેરા ખાતે આવેલી ચોવીશી ગોળ પ્રજાપતિ સમાજની છાત્રાલયમાં યોજાયો હતો. જેમાં મુખ્ય વક્તાઓ તરીકે રસાયણશાસ્ત્ર વિષયના નિષ્ણાત શિક્ષક રાજુભાઈ પ્રજાપતિ,…

CBIએ ભાગેડુ આરોપી મોહમ્મદ નવાસનું UAEથી ભારતમાં પ્રત્યાર્પણ કર્યું

CBIએ ભાગેડુ આરોપી મોહમ્મદ નવાસનું UAEથી ભારતમાં પ્રત્યાર્પણ કર્યું ગઇકાલે આરોપીને દિલ્હી લવાયો હતો જ્યાં પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. કેન્દ્રીય તપાસ બ્યુરો CBIએ વિદેશ અને ગૃહ મંત્રાલય સાથે સંકલન…

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આગામી 4 મે થી 7 જૂન સુધી ઉનાળું વેકેશન રહેશે. જેથી શિક્ષકો અને બાળકોને 35 દિવસની રજા મળશે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં…

ચૂંટણી પહેલા અમીરગઢ ચેકપોસ્ટ પરથી ઝડપાયું ચરસ? જાણો ક્યાં લઈ જવાનો હતો પ્લાન

ચૂંટણી પહેલા અમીરગઢ ચેકપોસ્ટ પરથી ઝડપાયું ચરસ? જાણો ક્યાં લઈ જવાનો હતો પ્લાન રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પોલસી એક્શન મોડમાં છે.સરહદી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે…

 RBIની મોટી કાર્યવાહી: Paytm પેમેન્ટ્સ બેંકનું લાયસન્સ રદ

 RBIની મોટી કાર્યવાહી: Paytm પેમેન્ટ્સ બેંકનું લાયસન્સ રદ ભારતીય રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ્સ બેંકનું લાયસન્સ રદ કરી વ્યવસાય પર પ્રતિબંધ મૂક્યો છે. માર્ચ 2022 થી ચાલી રહેલી કાર્યવાહી બાદ આ…

શ્રી ગ્રામ વિકાસ મંડળ દલવાડા સંચાલિત શ્રી એન. એન્ડ સી.ડી. અંબાણી વિદ્યાલય ખાતે આચાર્ય શ્રી મહેશભાઈ ઠાકર ભવ્ય વયનિવૃત્તિ સમારોહ યોજાયો હતો.

શ્રી ગ્રામ વિકાસ મંડળ દલવાડા સંચાલિત શ્રી એન. એન્ડ સી.ડી. અંબાણી વિદ્યાલય ખાતે આચાર્ય શ્રી મહેશભાઈ ઠાકરનાં 27 વર્ષના ગૌરવપૂર્ણ શૈક્ષણિક કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે તા. 1 એપ્રિલ 2026ના રોજ…

પાલનપુરમાં પોલીસ દ્વારા મહિલા સુરક્ષાનું અભિયાન: પ્રાઇવેટ કલબમાં, જાહેર જગ્યા ઉપર તેમજ થિયેટરમાં વિડિયો ક્લિપ્સ દ્વારા જાગૃતિ ફેલાવી

પાલનપુરમાં પોલીસ દ્વારા મહિલા સુરક્ષાનું અભિયાન પ્રાઇવેટ કલબમાં, જાહેર જગ્યા ઉપર તેમજ થિયેટરમાં વિડિયો ક્લિપ્સ દ્વારા જાગૃતિ ફેલાવી પાલનપુર શહેર પોલીસે મહિલા સુરક્ષા અને તેમના અધિકારો અંગે જાગૃતિ લાવવા માટે…

error: Content is protected !!