પાલનપુરમાં ભગવાન જગન્નાથ યાત્રાને તૈયારી ને લઈને ડીપી થી વિજયચોક સુધી ભંગાર રોડ ઉપર હંગામી કપચી નાખી તૈયાર કરાયો… પાલનપુરમાં નગરપાલિકા દ્વારા ભગવાન જગન્નાથ ની રથયાત્રા ની તેયારીને લઈને…
ગોધરામાં દિવાલ ધરાશાયી થતા પિતા – પુત્રનું મોત પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ચીઠીયાવાડમાં દિવાલ ધરાશાયી થતા પિતા અને ચાર વર્ષના પુત્રનું મોત નિપજ્યું. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ચીઠીયાવાડમાં દિવાલ ધરાશાયી…
અમીરગઢ પોલીસે રવિવારે બાતમીના આધારે નાકાબંધી કરી નીચલાબંધથી અમીરગઢ તરફ આવતી ઇકો કાર નં.જીજે-27-એક્સ-0830 દેખાતા ચાલકે ભગાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે પીછો કરીને ક્રિષ્ણા હોટલ પાસે કાર સાથે એક…
કમલપાર્ક સ્થિત અર્ચના વિદ્યા નિકેતન માં આજે શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષકો માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે જાણીતા મોટિવેશનલ સ્પીકર શ્રી ચિરાગભાઈ કાનાણી એ શિક્ષક જીવનની મહત્તા પર…
ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય થતા 28 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી Synopsis : રાજ્ય પર 3 સિસ્ટમ સક્રિય થતા આગામી 28 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ…