રાજ્યમાં ગત 24 કલાકમાં 424 બાંગ્લાદેશના નાગરિકોની ધરપકડ કરવામાં આવી.
નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું રાજ્ય પોલીસનો સંદેશ સ્પસ્ટ છે કે ગેરકાયદે ગુસણખોરીનો એક જ જવાબ.
રાજ્યમાં ગત 24 કલાકમાં 424 બાંગ્લાદેશના નાગરિકોની ધરપકડ કરવામાં આવી નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપતા કહ્યું રાજ્ય પોલીસનો સંદેશ સ્પસ્ટ છે કે ગેરકાયદે ગુસણખોરીનો એક જ જવાબ.
ભાવનગરમાં એલસીબી તથા સ્થાનિક પોલીસે વિવિધ વિસ્તારોમાં સયુક્ત તપાસ કરીને અત્યાર સુધીમાં કુલ 25 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી. તપાસ અંતે આમાંથી એક પણ વ્યક્તિ બાંગ્લાદેશી ઘૂસણખોર ન હોવાનું જણાયું હતું.
