રાજ્યમાં ગત 24 કલાકમાં 424 બાંગ્લાદેશના નાગરિકોની ધરપકડ કરવામાં આવી.

રાજ્યમાં ગત 24 કલાકમાં 424 બાંગ્લાદેશના નાગરિકોની ધરપકડ કરવામાં આવી. નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું રાજ્ય પોલીસનો સંદેશ સ્પસ્ટ છે કે ગેરકાયદે ગુસણખોરીનો એક જ જવાબ.   રાજ્યમાં ગત…

આવતીકાલે બ્લુ મૂન નિહાળી શકાશે

આવતીકાલે બ્લુ મૂન નિહાળી શકાશે પવન એક્સપ્રેસ આવતીકાલના રોજ એક અદભૂત ખગોળિય ઘટના સર્જાનારી છે. આ દિવસે બ્લુ મૂન નિહાળી શકાશે. બ્લુ મૂન સામાન્ય રીતે પૃથ્વિની નજીક આવે છે જેન…

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, અફવા પર ધ્યાન ન આપવા જીતુ વાઘાણીની અપીલ

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, અફવા પર ધ્યાન ન આપવા જીતુ વાઘાણીની અપીલ રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના પુરવઠા અંગેની વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ…

” સંસ્કૃતિ આર્ટ ફાઉન્ડેશન દ્વારા જનસેવા એ જ પ્રભુસેવા ગ્રૂપ, જયેશભાઇ સોની ને સમાજસેવા ના કાર્ય બદલ ગુજરાત ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.”

” સંસ્કૃતિ આર્ટ ફાઉન્ડેશન દ્વારા જનસેવા એ જ પ્રભુસેવા ગ્રૂપ, જયેશભાઇ સોની ને સમાજસેવા ના કાર્ય બદલ ગુજરાત ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.” જનસેવા એ જ પ્રભુસેવા ગ્રૂપના સ્થાપક પ્રમુખ…

આઇ.ટી.આઇ. પાલનપુર ખાતે નવા સત્રની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ૨૩ જૂન સુધી ફોર્મ ભરી શકાશે

આઇ.ટી.આઇ. પાલનપુર ખાતે નવા સત્રની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ૨૩ જૂન સુધી ફોર્મ ભરી શકાશે પાલનપુર આઇ.ટી.આઇ.માં ૨૩ ટ્રેડની ૧૬૦૪ બેઠકો માટે એડમિશન શરૂ: વિદ્યાર્થીઓને મળશે સ્ટાઇપેન્ડ અને બસ પાસનો લાભ…

*વધતી જતી મેદસ્વિતા: આધુનિક જીવનશૈલીનું ગંભીર સંકટ*

*વધતી જતી મેદસ્વિતા: આધુનિક જીવનશૈલીનું ગંભીર સંકટ* *સ્વસ્થ આહાર અને સક્રિય જીવનશૈલી દ્વારા જંગ જીતવી શક્ય* આજના સમયમાં બદલાતી જતી જીવનશૈલી અને ખોટી ખાનપાનની આદતોને કારણે મેદસ્વિતા એક વૈશ્વિક સ્વાસ્થ્ય…

મોરબી: સાદુળકા ગામની તલાવડીમાં ડૂબી જવાથી 3 ના કરૂણ મોત

મોરબી: સાદુળકા ગામની તલાવડીમાં ડૂબી જવાથી 3 ના કરૂણ મોત નવા સાદુળકા ગામે ઘેટાં-બકરા ચરાવવા ગયેલા 11 વર્ષના બાળક સહિત 3 માલધારીઓના ખેત તલાવડીમાં નહાવા પડતા ડૂબી જવાથી મોત નીપજ્યા…

નિરાધાર દીકરીઓ ના જીવન માં ખુશીઓ નો સૂર્યોદય: સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા.

નિરાધાર દીકરીઓ ના જીવન માં ખુશીઓ નો સૂર્યોદય…! આજ રોજ માતૃત્વ દિવસ ના પવિત્ર અવસરે પાલનપુર ના રામપુરા ચોકડી મેદાન માં સિધ્ધિવિનાયક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન…

ધાનેરામાં પ્રજાપતિ સમાજ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.

ધાનેરામાં પ્રજાપતિ સમાજ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો. આ સેમિનાર ધાનેરા ખાતે આવેલી ચોવીશી ગોળ પ્રજાપતિ સમાજની છાત્રાલયમાં યોજાયો હતો. જેમાં મુખ્ય વક્તાઓ તરીકે રસાયણશાસ્ત્ર વિષયના નિષ્ણાત શિક્ષક રાજુભાઈ પ્રજાપતિ,…

CBIએ ભાગેડુ આરોપી મોહમ્મદ નવાસનું UAEથી ભારતમાં પ્રત્યાર્પણ કર્યું

CBIએ ભાગેડુ આરોપી મોહમ્મદ નવાસનું UAEથી ભારતમાં પ્રત્યાર્પણ કર્યું ગઇકાલે આરોપીને દિલ્હી લવાયો હતો જ્યાં પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. કેન્દ્રીય તપાસ બ્યુરો CBIએ વિદેશ અને ગૃહ મંત્રાલય સાથે સંકલન…

error: Content is protected !!