સ્વસ્તિક મહિલા કોલેજની દીકરીઓ દ્વારા વડીલ વિશ્રાંતી ગૃહ તથા બાળગૃહમાં ગણેશ ચતુર્થી નિમિત્તે મોદક ના લાડુ નો પ્રસાદ વિતરણ કરાયો

સ્વસ્તિક મહિલા કોલેજની દીકરીઓ દ્વારા વડીલ વિશ્રાંતી ગૃહ તથા બાળગૃહમાં ગણેશ ચતુર્થી નિમિત્તે મોદક ના લાડુ નો પ્રસાદ વિતરણ કરાયો શ્રી સોળગામ લેઉઆ પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ,…

અંબાજી ખાતે જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે પ્રસાદ ઘરનો શુભારંભ કરાવ્યો

ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫ અંબાજી ખાતે જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે પ્રસાદ ઘરનો શુભારંભ કરાવ્યો પ્રસાદ વિતરણ માટે ભવ્ય તૈયારીઓનો પ્રારંભ: ૩૦ લાખથી વધુ પ્રસાદ પેકેટ માટે ૭૫૦થી વધુ કારીગરો…

લીંબોઈ ગામે વોટર વર્લ્ડ વિક સેલિબ્રેશન પ્રોગ્રામ દ્વારા પાણી પર્યાવરણ અને વૃક્ષારોપણ અંગેનું એક ઓવરનેસ પ્રોગ્રામનું આયોજન

લીંબોઈ ગામે વોટર વર્લ્ડ વિક સેલિબ્રેશન પ્રોગ્રામ દ્વારા પાણી પર્યાવરણ અને વૃક્ષારોપણ અંગેનું એક ઓવરનેસ પ્રોગ્રામનું આયોજન આજરોજ લીંબોઈ ગામે વોટર વર્લ્ડ વિક સેલિબ્રેશન પ્રોગ્રામ દ્વારા પાણી પર્યાવરણ અને વૃક્ષારોપણ…

ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫: અંબાજી ભાદરવી મેળા માં ૪૦ લાખ કરતા વધુ ભગતો આવવાનો અંદાજ : સુરક્ષા વિમા લેવામાં આવ્યા.

.   ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ માઇભકતોને કોઈપણ જાતની તકલીફ કે અગવડ ન…

પાલનપુરમાં સિંધી ખત્રી સમાજના તેજસ્વીતારલાઓનો સન્માન સમારોહ યોજાયો

પાલનપુરમાં સિંધી ખત્રી સમાજના તેજસ્વીતારલાઓનો સન્માન સમારોહ યોજાયો બાબા નારંગદેવનો મેળો ધામધૂમથી ઉજવવામાં આવે. પાલનપુરમાં શક્તિનગર વિસ્તારમાં સ્વામી લીલાશાહજીનીકુટિયા પર સવારે ૧૧ વાગે બાબા નારંગદેવનો મેળો ધામધૂમથી ઉજવવામાં આવે સિન્ધી…

લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સાગ્રોસણા પ્રાથમિક શાળા અને વિદ્યામંદિર શાળામાં ભારતીય અંતરિક્ષ દિવસની ઉજવણી કરવામાં આવી.

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ગુજરાત સરકારના ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં વિજ્ઞાનના પ્રચાર અને પ્રસાર માટેની કામગીરી છેલ્લા 20 વર્ષથી કરે છે. આપણો ભારત દેશ 23…

મુકતેશ્વર ડેમ માંથી રાત્રે 8.00 વાગે પાણી સરસ્વતી નદીમાં છોડવામાં આવશે.

બનાસકાંઠા : મુક્તેશ્વર ડેમ અપડેટ :- તા.23/08/2025 સમય રાત્રે 8.00 વાગે મુકતેશ્વર ડેમ માંથી અંદાજિત 200 ક્યુસેક પાણી સરસ્વતી નદીમાં છોડવામાં આવશે. જો ઉપરવાસ માં વરસાદ ના કારણે આવકમાં વધારો…

ગ્રામ પંચાયતના તલાટીને હવે મળશે નવું ઘર

ગ્રામ પંચાયતના તલાટીને હવે મળશે નવું ઘર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ પંચાયત ઘર-તલાટી આવાસ માટે ૨૦૫૫ ગામોને ₹૪૮૯.૯૫ કરોડનું અનુદાન મંજૂર કર્યું. વસ્તી આધારે ૨૫થી ૪૦ લાખ સુધીની રકમ ફાળવાશે.…

શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા ૨૦૨૫ : રાજ્ય સરકારશ્રી તરફથી રોકડ ઇનામની જાહેરાત.

શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા ૨૦૨૫ : રાજ્ય સરકારશ્રી તરફથી રોકડ ઇનામની જાહેરાત. માટીની પ્રતિમા, સ્વદેશી થીમ અને પર્યાવરણ જતનને મળશે વિશેષ પ્રાધાન્ય. ગણેશ ચતુર્થી મહોત્સવ દરમિયાન બનાસકાંઠામાં શ્રેષ્ઠ પંડાલોને…

બનાસકાંઠા એસ.પી.શ્રી અક્ષયરાજ મકવાણા તથા ડી.વાય.એસ.પી.શ્રી સુબોધ માનકરનો વિદાય સમારંભ યોજાયો

બનાસકાંઠા એસ.પી.શ્રી અક્ષયરાજ મકવાણા તથા ડી.વાય.એસ.પી.શ્રી સુબોધ માનકરનો વિદાય સમારંભ યોજાયો એસ.પી.શ્રી અક્ષયરાજ મકવાણાએ બનાસકાંઠાને ગૌરવપૂર્ણ અને શ્રેષ્ઠ સેવાઓ આપી:- કલેકટરશ્રી મિહિર પટેલ સરકારશ્રી દ્વારા રાજ્યના 116 આઈ.પી.એસ અધિકારીશ્રીઓની બઢતી…

error: Content is protected !!