શરદપૂર્ણિમાની રઢિયાળી રાત્રે અંબાજીમાં માં અંબાના દર્શને ભક્તોનું ઘોડાપૂર

શરદપૂર્ણિમાની રઢિયાળી રાત્રે અંબાજીમાં માં અંબાના દર્શને ભક્તોનું ઘોડાપૂર શરદપૂર્ણિમાની રઢિયાળી રાત્રે લોકો શીતળતા અને શાંતિનો અનુભવ કરતા હોય છે ત્યાં આજથી ચોમાસુ સંપૂર્ણપણે વિરામ લઈને શિયાળાની શરૂઆત થયાની માન્યતા…

ગુજરાત ભાજપ ને મળ્યા નવા પ્રમુખ, જગદીશ વિશ્વકર્મા બન્યા પ્રમુખ

ગુજરાત ભાજપના નવા પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા નક્કી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ માટેની ઉમેદવારીમાં માત્ર જગદીશ વિશ્વકર્માએ ફોર્મ ભર્યું. આગામીકાલે તેમની વિધિવત તાજપોશી થશે. OBC નેતા તરીકે નિકોલ MLA અને…

3 વર્ષમાં MBBSની 5023 તો અનુસ્નાતકની 5000 બેઠકો વધારાશે

3 વર્ષમાં MBBSની 5023 તો અનુસ્નાતકની 5000 બેઠકો વધારાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજનાના ત્રીજા તબક્કાને મંજૂરી આપી.   પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે…

રાજ્યમાં નવા ૧૭ તાલુકાઓની રચનાને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી; રાજ્યના તાલુકાઓની સંખ્યા હવે ૨૬૫ થશે

Title : રાજ્યમાં નવા ૧૭ તાલુકાઓની રચનાને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી; રાજ્યના તાલુકાઓની સંખ્યા હવે ૨૬૫ થશે Synopsis : નવા વાવ-થરાદ જિલ્લાની રચનાની જાહેરાત પછી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો વહીવટી વિકેન્દ્રીકરણનો…

ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટ-અપ તંત્ર બન્યું : શાહ

ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટ-અપ તંત્ર બન્યું : શાહ Synopsis : ગાંધીનગરમાં સ્ટાર્ટ-અપ પરિષદે ગૃહમંત્રી અમિત શાહ કહ્યું કે ગત દાયકામાં ભારત સ્ટાર્ટ-અપ ક્ષેત્રે ત્રીજું સૌથી મોટું તંત્ર બન્યું.…

પાલનપુરમાં ટ્રકની ટક્કરે બાઇક સવાર યુવકને ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે મોત

પાલનપુરમાં ટ્રકની ટક્કરે બાઇક સવાર યુવકને ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે મોત પાલનપુરમાં હનુમાન ટેકરી ઢાળમાં પસાર થઈ રહેલા બાઇક સવાર યુવકને અજાણ્યા ટ્રક ચાલાકી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો…

કાયદો-વ્યવસ્થા, મહિલા સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા ઉપરાંત પોલીસ રિસ્પોન્સ અને પોલીસ બીહેવીયર ઉપર વિશેષ ભાર મૂકવામાં આવશે: શ્રી વિકાસ સહાય

કાયદો-વ્યવસ્થા, મહિલા સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા ઉપરાંત પોલીસ રિસ્પોન્સ અને પોલીસ બીહેવીયર ઉપર વિશેષ ભાર મૂકવામાં આવશે: શ્રી વિકાસ સહાય રાજ્યના તમામ શહેર-જિલ્લાના એક્શન પ્લાન બાબતે રાજ્યના પોલીસ વડા શ્રી…

આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ

આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. નવ દિવસની આ ધાર્મિક વિધિ દરમિયાન, શક્તિના અવતાર દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરાશે આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે.…

GST ફેરફાર આવતીકાલે નવરાત્રિના પહેલા દિવસથી અમલમાં આવશે

GST ફેરફાર આવતીકાલે નવરાત્રિના પહેલા દિવસથી અમલમાં આવશે આવતીકાલથી શરૂ થતાં GST બચત ઉત્સવ બાદ ઓછી કિંમતે પસંદગીની વસ્તુઓ ખરીદી શકાશે. – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે,…

જિલ્લાના અસરગ્રસ્ત 294 ગામોમાં વીજ પુરવઠો પુર્વવત્ પુનઃસ્થાપિત કરાયો

બનાસકાંઠા જિલ્લામાં વીજ પુરવઠાની પુનઃસ્થાપના કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ જિલ્લાના અસરગ્રસ્ત 294 ગામોમાં વીજ પુરવઠો પુર્વવત્ પુનઃસ્થાપિત કરાયો જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે UGVCL ની ટીમના કાર્યને બિરદાવી અભિનંદન પાઠવ્યા પડકારજનક…

error: Content is protected !!