જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) અંતર્ગત બેઠક યોજાઈ

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) અંતર્ગત બેઠક યોજાઈ ચૂંટણી પંચના માર્ગદર્શક સૂચનોની ચૂસ્ત અમલવારી સહિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન પૂરું પાડતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર…

મલાણી સાહીઠ પ્રજાપતિ સમાજના તેજસ્વી તારલાઓ નો સન્માન અને સ્નેહ મિલન સમારોહ યોજાયો.

મલાણી સાહીઠ પ્રજાપતિ સમાજના તેજસ્વી તારલાઓ નો સન્માન અને સ્નેહ મિલન સમારોહ યોજાયો. મલાણી સાહીઠ પ્રજાપતિ સમાજ સંચાલિત ઇનામ વિતરણ કમિટી દ્વારા તેજસ્વી તારલાઓ નો અગિયારમો ઇનામ વિતરણ અને સ્નેહ…

પાલનપુરમાં બે મહિલા દારૂની ૧૬૫ બોટલ સાથે ઝડપાઈ હતી

પાલનપુરમાં બે મહિલા દારૂની ૧૬૫  બોટલ સાથે ઝડપાઈ હતી પાલનપુરમાં બે મહિલા દારૂની ૧૬૫  બોટલ સાથે ઝડપાતાં પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર પૂર્વ પોલીસ…

પાટણ જિલ્લાના ધારણોજ ગામની માં જહું નો અવતાર

પાટણ જિલ્લાના ધારણોજ ગામની માં જહું.  પાટણ જિલ્લામાં આવેલું ધાયણોજ ગામમાં વર્ષો પહેલા દરબાર પરિવારમાં જહુ નો દેવી શક્તિ અવતાર થયો અને જન્મ વખતે આ દીકરીનું નામ જશી પાડવામાં આવ્યું.…

અમીરગઢ પોલીસે કારમાંથી 312 બોટલ દારૂ ઝડપ્યો

અમીરગઢ પોલીસે રવિવારે બાતમીના આધારે નાકાબંધી કરી નીચલાબંધથી અમીરગઢ તરફ આવતી ઇકો કાર નં.જીજે-27-એક્સ-0830 દેખાતા ચાલકે ભગાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે પીછો કરીને ક્રિષ્ણા હોટલ પાસે કાર સાથે એક…

સિધ્ધપુર તાલુકાનું પચકવાડા ગામ બન્યું આસ્થાનું કેન્દ્ર.

સિધ્ધપુર તાલુકાનું પચકવાડા ગામ બન્યું આસ્થાનું કેન્દ્ર. સિદ્ધપુર તાલુકામાં આવેલું પચકવાડા ગામ આસ્થાનું કેન્દ્ર બન્યું છે, પચકવાડાના ભુવાજી પ્રજાપતિ પીન્ટુભાઇ જેવો માતાજીની અસીમ કૃપાથી અને માતાજીએ આપેલ શક્તિથી તન મન…

બેંક થાપણદારો હવે તેમના ખાતામાં ચાર વારસદાર ઉમેરી શકશે.

બેંક થાપણદારો હવે તેમના ખાતામાં ચાર વારસદાર ઉમેરી શકશે. બેંકિંગ કાયદા (સુધારા) અધિનિયમ, 2025 હેઠળ વારસદાર સંબંધિત જોગવાઈઓ, આવતા મહિનાની 1લી તારીખથી અમલમાં આવશે.   બેંકિંગ કાયદા (સુધારા) અધિનિયમ, 2025…

પોલીસકર્મીઓએ ત્રીપલ અકસ્માત સર્જતા પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધાઇ

 સાબરકાંઠા:પોલીસકર્મીઓએ ત્રીપલ અકસ્માત સર્જતા પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધાઇ   એક તરફ દિવાળીનો પાવન પર્વ ચાલી રહ્યો છે તો બીજી તરફ સાબરકાંઠાના ઇડરના મોહનપુરા નજીક વડાલીના પોલીસકર્મીઓએ ત્રીપલ અકસ્માત સર્જતા…

દિવાળીમાં 108 EMSએ 5,406 કેસો સંભાળ્યા, અકસ્માતોમાં 73% વધારો

Title : દિવાળીમાં 108 EMSએ 5,406 કેસો સંભાળ્યા, અકસ્માતોમાં 73% વધારો Synopsis : દિવાળી દરમિયાન ગુજરાતમાં 108 EMSએ 5,406 ઇમર્જન્સી કેસો હેન્ડલ કર્યા, 12% વધારો. માર્ગ અકસ્માત 73%, અન્ય અકસ્માત…

પાલનપુરમાં આવેલ ગુરુનાનક ચોક નજીક સોમવારે કચરાના ઢગલામાં આગ લાગી,કેબીન પણ સળગી જવા પામ્યું.

પાલનપુરમાં આવેલ ગુરુનાનક ચોક નજીક સોમવારે કચરાના ઢગલામાં આગ લાગી હતી આ આગના કારણે બાજુમાં પડેલ કેબીન પણ સળગી જવા પામ્યું હતું અને બળીને ખાખ  થઈ ગયું હતું,  દરમિયાન પાલનપુર…

error: Content is protected !!