સાયન્સ અને કોમર્સ કોલેજ, પાલનપુર ખાતે ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ અંતર્ગત નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી.

સાયન્સ અને કોમર્સ કોલેજ, પાલનપુર ખાતે ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ અંતર્ગત નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી. આજ રોજ બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ કેળવણી મંડળ સંચાલિત આર. આર. મહેતા કોલેજ…

નરાધમ મૌલવીની કરતૂત: હિન્દુ મહિલા પર દુષ્કર્મ આચરી ધર્મ પરિવર્તન માટે કર્યું દબાણ

નરાધમ મૌલવીની કરતૂત: હિન્દુ મહિલા પર દુષ્કર્મ આચરી ધર્મ પરિવર્તન માટે કર્યું દબાણ  નરાધમ મૌલવીની કરતૂત: લગ્નની લાલચ આપી હિન્દુ મહિલાને બોલાવી, અર્ધ બેભાન હાલતમાં દુષ્કર્મ આચરી ધર્મ પરિવર્તન માટે…

શ્રીલંકન ક્રિકેટરોએ સ્વદેશ પાછા ફરવાની વિનંતી કરી

 શ્રીલંકન ક્રિકેટરોએ સ્વદેશ પાછા ફરવાની વિનંતી કરી શ્રીલંકન ક્રિકેટરોએ સ્વદેશ પાછા ફરવાની વિનંતી કરી છે.તેના જવાબમાં,શ્રીલંકા ક્રિકેટે ખેલાડીઓની વિનંતી સ્વીકારી છે, પરંતુ તેમને સમયપત્રક મુજબ શ્રેણી ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો…

આર. આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કૉલેજ ઑફ કોમર્સ પાલનપુર ના વિધાર્થી એ દિલ્હી ખાતે પ્રિ આર ડી કેમ્પ માં ટ્રેનીંગ પૂર્ણ કરી

આર. આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કૉલેજ ઑફ કોમર્સ પાલનપુર ના વિધાર્થી એ દિલ્હી ખાતે પ્રિ આર ડી કેમ્પ માં ટ્રેનીંગ પૂર્ણ કરી નવી દિલ્હી ખાતે…

બનાસ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા નેપાળી કામદારને કમરના મણકાની સફળ સર્જરી નિઃશુલ્ક કરવામાં આવી

બનાસ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા નેપાળી કામદારને કમરના મણકાની સફળ સર્જરી નિઃશુલ્ક કરવામાં આવી   બનાસ મેડિકલ કોલેજ સંચાલિત જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે થોડાક સમય અગાઉ મૂળ નેપાળના 32…

બે પેઢીઓ ખાતેથી અંદાજે ૮.૯૮ લાખથી વધુની કિંમતનું ૧૫૦૦ કિલોથી વધુ શંકાસ્પદ ઘી જપ્ત કરાયું

ડીસામાં શંકાસ્પદ ઘી વિરુદ્ધ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરાઈ કાર્યવાહી __________ બે પેઢીઓ ખાતેથી અંદાજે ૮.૯૮ લાખથી વધુની કિંમતનું ૧૫૦૦ કિલોથી વધુ શંકાસ્પદ ઘી જપ્ત કરાયું __________ ડીસામાં…

 આકાશ ચૌધરીએ 11 બોલમાં અડધી સદી ફટકારીને વિક્રમ સર્જ્યો

 આકાશ ચૌધરીએ 11 બોલમાં અડધી સદી ફટકારીને વિક્રમ સર્જ્યો સુરતમાં મેઘાલય અને અરુણાચલ વચ્ચે રમાયેલી રણજી ટ્રોફીની ક્રિકેટ મેચમાં મેઘાલયના આકાશ ચૌધરીએ આઠ બોલમાં આઠ છગ્ગા સાથે માત્ર 11 બોલમાં…

SCએ જાહેર સ્થળોએથી કૂતરાઓને હટાવવાના દિશા-નિર્દેશ જાહેર કર્યા.

SCએ જાહેર સ્થળોએથી કૂતરાઓને હટાવવાના દિશા-નિર્દેશ જાહેર કર્યા.   સર્વોચ્ચ ન્યાયાલયે રઝળતા કૂતરાઓના વધતા જોખમથી જાહેર સ્થળોને સુરક્ષિત રાખવા અને રાજમાર્ગો પરથી રઝળતા પશુઓ તથા અન્ય જાનવરોને હટાવવા આજે અનેક…

હર્ષ સંઘવી આવતીકાલે ભારત-પાકિસ્તાન સરહદની મુલાકાતે

 Dy.CM : હર્ષ સંઘવી આવતીકાલે ભારત-પાકિસ્તાન સરહદની મુલાકાતે સીમાવર્તી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા કરી ગ્રામજનો સાથે સંવાદ-ખાટલા સભા યોજશે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાની હેઠળ 30 વરિષ્ઠ IPS અધિકારીઓની ટીમ ભારત-પાકિસ્તાન સરહદ પરના અલગ-અલગ…

રાજ્ય સહિત દેશભરમાં દેવદિવાળી-ગુરૂનાનક જયંતિની ઉજવણી

Title : રાજ્ય સહિત દેશભરમાં દેવદિવાળી-ગુરૂનાનક જયંતિની ઉજવણી Synopsis : આજે કાર્તિકી પૂર્ણિમા છે, જેને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.આજે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવની 556મી જન્મજયંતિ…

error: Content is protected !!