એ.સી.બી ની સફળ ટ્રેપ :પોલીસ ઇન્સપેક્ટર, સી.આઇ.ડી.ક્રાઇમ-આર્મ્ડ પોલીસ કોન્સટેબલ, સી.આઇ.ડી.ક્રાઇમ 3000000 ની લાંચ લેતા પકડાયા

એ.સી.બી ની સફળ ટ્રેપ :પોલીસ ઇન્સપેક્ટર, સી.આઇ.ડી.ક્રાઇમ-આર્મ્ડ પોલીસ કોન્સટેબલ, સી.આઇ.ડી.ક્રાઇમ 3000000 ની લાંચ લેતા પકડાયા આરોપી: (૧) શ્રી પેથાભાઇ કરમશીભાઇ પટેલ, હોદ્દો-પોલીસ ઇન્સપેક્ટર, સી.આઇ.ડી.ક્રાઇમ, સી.આઇ.સેલ, ગાંધીનગર (૨) શ્રી વિપુલભાઇ બાબુભાઇ દેસાઇ,…

દિવ્યાંગ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા પાલનપુરના દિવ્યાંગ કપિલ ચૌહાણનું સન્માન કરાયું.

દિવ્યાંગ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા પાલનપુરના દિવ્યાંગ કપિલ ચૌહાણનું સન્માન કરાયું. તારીખ ૦૭/૧૨/૨૦૨૫ ના રવિવારના રોજ અમદાવાદમાં દિવ્યાંગ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં આવનાર તમામ મહેમાનો અને…

“જન્મદિવસ નિમિત્તે બાલિકા પૂજન, વૃક્ષારોપણ,સ્વેટર વિતરણ સેવા કાર્યક્રમ યોજાયો”

“જન્મદિવસ નિમિત્તે બાલિકા પૂજન, વૃક્ષારોપણ,સ્વેટર વિતરણ સેવા કાર્યક્રમ યોજાયો”. જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ પાલનપુર અને જિંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઇન ના સ્થાપક પ્રમુખ જયેશભાઈ બી સોની અને દીપિકાબેન જે…

નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવીએ સાયબર ગુનેગારોને પકડવા રાજ્યમાં વિશેષ ઝુંબેશ શરૂ કરવા પોલીસ અધિકારીઓને સૂચના આપી.

નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવીએ સાયબર ગુનેગારોને પકડવા રાજ્યમાં વિશેષ ઝુંબેશ શરૂ કરવા પોલીસ અધિકારીઓને સૂચના આપી. ગાંધીનગર ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં શ્રી સંઘવીએ બેંકથી પોલીસ સ્ટેશન સુધીની તમામ સાયબર ગુના સંબંધિત…

ગુજરાતના અતુલ્ય વારસાને સાચવનાર લોકોનું હર્ષ સંઘવીએ કર્યું સન્માન

ગુજરાતના અતુલ્ય વારસાને સાચવનાર લોકોનું હર્ષ સંઘવીએ કર્યું સન્માન  તેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઐતિહાસિક સ્થળોની જાળવણી અને તેના સંશોધન પર કામ કરતા લોકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા……

તત્કાલ ટિકિટ માટે હવે OTP ફરજીયાત; 1 ડિસેમ્બરથી લાગુ શરૂ

યાત્રી ગણ કૃપા ધ્યાન દૈ ! તત્કાલ ટિકિટ માટે હવે OTP ફરજીયાત; 1 ડિસેમ્બરથી લાગુ શરૂ રેલ્વે દ્વારા ટિકિટ બુકિંગ પદ્ધતિમાં કરાયેલા ફેરફાર અનુસાર તત્કાળ ટિકિટ હવે વન-ટાઇમ પાસવર્ડ એટલે…

શિયાળનો શિકાર કરાનાર ઇસમને ઝડપી પાડ્યો

દાંતા વન વિભાગ પૂર્વ રેંજની કાર્યવાહી : શિયાળનો શિકાર કરાનાર ઇસમને ઝડપી પાડ્યો વેકરી બીટ વિસ્તારમાં જંગલ ફેરણા દરમ્યાન વન વિભાગની ટીમે ઇસમની તલાશ લેતા મૃત શિયાળ મળી આવ્યું વન્યપ્રાણી…

અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ અને માવજત હોસ્પિટલ પાલનપુર ના સહયોગથી અંગદાન – મહાદાન વિષયક પ્રેસ કોન્ફરન્સનું સફળ આયોજન કરવામાં આવ્યું.

અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ અને માવજત હોસ્પિટલ પાલનપુર ના સહયોગથી અંગદાન – મહાદાન વિષયક પ્રેસ કોન્ફરન્સનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ (દાદા) દ્વારા…

ગુજરાત હાઈકોર્ટનો AMCને મહત્ત્વનો નિર્દેશ: શાકભાજી બજારમાં પ્લાસ્ટિક પર સખત પ્રતિબંધ લાદો

ગુજરાત હાઈકોર્ટનો AMCને મહત્ત્વનો નિર્દેશ: શાકભાજી બજારમાં પ્લાસ્ટિક પર સખત પ્રતિબંધ લાદો   પ્લાસ્ટિકના પ્રદૂષણ અને તેનાથી થતા નુકસાન અંગે લોકોને જાગૃત કરવા તેમજ આ દૂષણને ડામવા માટે સરકાર અને…

NCBએ ડ્રગ રાખવા બદલ બે વ્યક્તિઓને દોષિત ઠેરવ્યા

 NCBએ ડ્રગ રાખવા બદલ બે વ્યક્તિઓને દોષિત ઠેરવ્યા ગુજરાતમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCBના અમદાવાદ ઝોનલ યુનિટે ડ્રગ રાખવા બદલ બે વ્યક્તિઓને દોષિત ઠેરવ્યા છે. ગુજરાતમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCBના અમદાવાદ ઝોનલ…

error: Content is protected !!