મતદારયાદી સુધારણા માટે BLO મનીષાબેનની કાર્યનિષ્ઠા અને ઉત્સાહ સહકર્મીઓ માટે પ્રેરણારૂપ

મતદારયાદી સુધારણામાં બનાસકાંઠાની મહિલા BLO મનીષાબેનની ઉત્કૃષ્ટ કામગીરી ૪૮ કલાકમાં ૪૫૦ ફોર્મ્સની ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરનાર BLO મનીષાબેનનું જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલના હસ્તે કરાયું સન્માન મતદારયાદી સુધારણા માટે BLO…

હર્ષ સંઘવી આવતીકાલે ભારત-પાકિસ્તાન સરહદની મુલાકાતે

 Dy.CM : હર્ષ સંઘવી આવતીકાલે ભારત-પાકિસ્તાન સરહદની મુલાકાતે સીમાવર્તી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા કરી ગ્રામજનો સાથે સંવાદ-ખાટલા સભા યોજશે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાની હેઠળ 30 વરિષ્ઠ IPS અધિકારીઓની ટીમ ભારત-પાકિસ્તાન સરહદ પરના અલગ-અલગ…

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) અંતર્ગત બેઠક યોજાઈ

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) અંતર્ગત બેઠક યોજાઈ ચૂંટણી પંચના માર્ગદર્શક સૂચનોની ચૂસ્ત અમલવારી સહિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન પૂરું પાડતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર…

 હવે ગુગલ-પે, ફોન-પેથી ટ્રાફીકનું ઇ-ચલણ ભરી શકાશે

 હવે ગુગલ-પે, ફોન-પેથી ટ્રાફીકનું ઇ-ચલણ ભરી શકાશે  ગુજરાતમાં ટ્રાફિક ઇ-ચલણ દંડ BBPS દ્વારા ભરાશે. ગુગલ-પે, ફોન-પે, ભીમ-પે, યોનો એપમાં સીધું પેમેન્ટ. SBI સાથે MoU, વધુ વિકલ્પો, પારદર્શિતા. ડિજિટલ ગુજરાતનું મહત્વપૂર્ણ…

બેંક થાપણદારો હવે તેમના ખાતામાં ચાર વારસદાર ઉમેરી શકશે.

બેંક થાપણદારો હવે તેમના ખાતામાં ચાર વારસદાર ઉમેરી શકશે. બેંકિંગ કાયદા (સુધારા) અધિનિયમ, 2025 હેઠળ વારસદાર સંબંધિત જોગવાઈઓ, આવતા મહિનાની 1લી તારીખથી અમલમાં આવશે.   બેંકિંગ કાયદા (સુધારા) અધિનિયમ, 2025…

પોલીસકર્મીઓએ ત્રીપલ અકસ્માત સર્જતા પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધાઇ

 સાબરકાંઠા:પોલીસકર્મીઓએ ત્રીપલ અકસ્માત સર્જતા પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધાઇ   એક તરફ દિવાળીનો પાવન પર્વ ચાલી રહ્યો છે તો બીજી તરફ સાબરકાંઠાના ઇડરના મોહનપુરા નજીક વડાલીના પોલીસકર્મીઓએ ત્રીપલ અકસ્માત સર્જતા…

બનાસકાંઠા એસ.પી.શ્રી અક્ષયરાજ મકવાણા તથા ડી.વાય.એસ.પી.શ્રી સુબોધ માનકરનો વિદાય સમારંભ યોજાયો

બનાસકાંઠા એસ.પી.શ્રી અક્ષયરાજ મકવાણા તથા ડી.વાય.એસ.પી.શ્રી સુબોધ માનકરનો વિદાય સમારંભ યોજાયો એસ.પી.શ્રી અક્ષયરાજ મકવાણાએ બનાસકાંઠાને ગૌરવપૂર્ણ અને શ્રેષ્ઠ સેવાઓ આપી:- કલેકટરશ્રી મિહિર પટેલ સરકારશ્રી દ્વારા રાજ્યના 116 આઈ.પી.એસ અધિકારીશ્રીઓની બઢતી…

“વિશિષ્ટ વ્યક્તિઓનું સમ્માન ” કાર્યક્રમ માં આપદામિત્ર કિરણ ટાંક નું સન્માન કરવામાં આવ્યું .

“વિશિષ્ટ વ્યક્તિઓનું સમ્માન ” કાર્યક્રમ માં આપદામિત્ર કિરણ ટાંક નું સન્માન કરવામાં આવ્યું . ૧૫મી ઓગષ્ટ ૨૦૨૫ (સ્વાતંત્ર્ય દિન) ની ભવ્ય ઉજવણી નિમિત્તે વિશિષ્ટ અને આગવી પ્રતિભા ધરાવતાં વ્યકિતઓ માટે સ્વાતંત્ર્ય…

error: Content is protected !!