કમલપાર્ક ખાતે આવેલી અર્ચના વિદ્યા નિકેતન સ્કૂલમાં આજે મોટા ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ગણેશ ચતુર્થી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

કમલપાર્ક ખાતે આવેલી અર્ચના વિદ્યા નિકેતન સ્કૂલમાં આજે મોટા ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ગણેશ ચતુર્થી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના પરિસરમાં વિદ્યાર્થીઓએ વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાની મૂર્તિ સ્થાપના કરી, વેદમંત્રોચ્ચાર…

મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી શૈક્ષણિક કીટનું વિતરણ

મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી શૈક્ષણિક કીટનું વિતરણ આજરોજ શ્રી બાબરકોટ કેન્દ્રવતી શાળામાં મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન અમદાવાદ અને આચાર્ય શ્રી જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામિની પ્રેરણાથી નાના બાળકોને શૈક્ષણિક કીટનું…

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એ વડગામ ના નગાણા નવલબેન ચૌધરી ના ફામૅ ની મુલાકાત લીધી

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એ વડગામ ના નગાણા નવલબેન ચૌધરી ના ફામૅ ની મુલાકાત લીધી વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરી એ બુધવારે વડગામના નગાણા ખાતે નવલબેન…

સ્વસ્તિક મહિલા કોલેજની દીકરીઓ દ્વારા વડીલ વિશ્રાંતી ગૃહ તથા બાળગૃહમાં ગણેશ ચતુર્થી નિમિત્તે મોદક ના લાડુ નો પ્રસાદ વિતરણ કરાયો

સ્વસ્તિક મહિલા કોલેજની દીકરીઓ દ્વારા વડીલ વિશ્રાંતી ગૃહ તથા બાળગૃહમાં ગણેશ ચતુર્થી નિમિત્તે મોદક ના લાડુ નો પ્રસાદ વિતરણ કરાયો શ્રી સોળગામ લેઉઆ પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ,…

અંબાજી ખાતે જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે પ્રસાદ ઘરનો શુભારંભ કરાવ્યો

ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫ અંબાજી ખાતે જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે પ્રસાદ ઘરનો શુભારંભ કરાવ્યો પ્રસાદ વિતરણ માટે ભવ્ય તૈયારીઓનો પ્રારંભ: ૩૦ લાખથી વધુ પ્રસાદ પેકેટ માટે ૭૫૦થી વધુ કારીગરો…

લીંબોઈ ગામે વોટર વર્લ્ડ વિક સેલિબ્રેશન પ્રોગ્રામ દ્વારા પાણી પર્યાવરણ અને વૃક્ષારોપણ અંગેનું એક ઓવરનેસ પ્રોગ્રામનું આયોજન

લીંબોઈ ગામે વોટર વર્લ્ડ વિક સેલિબ્રેશન પ્રોગ્રામ દ્વારા પાણી પર્યાવરણ અને વૃક્ષારોપણ અંગેનું એક ઓવરનેસ પ્રોગ્રામનું આયોજન આજરોજ લીંબોઈ ગામે વોટર વર્લ્ડ વિક સેલિબ્રેશન પ્રોગ્રામ દ્વારા પાણી પર્યાવરણ અને વૃક્ષારોપણ…

ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫: અંબાજી ભાદરવી મેળા માં ૪૦ લાખ કરતા વધુ ભગતો આવવાનો અંદાજ : સુરક્ષા વિમા લેવામાં આવ્યા.

.   ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ માઇભકતોને કોઈપણ જાતની તકલીફ કે અગવડ ન…

પાલનપુરમાં સિંધી ખત્રી સમાજના તેજસ્વીતારલાઓનો સન્માન સમારોહ યોજાયો

પાલનપુરમાં સિંધી ખત્રી સમાજના તેજસ્વીતારલાઓનો સન્માન સમારોહ યોજાયો બાબા નારંગદેવનો મેળો ધામધૂમથી ઉજવવામાં આવે. પાલનપુરમાં શક્તિનગર વિસ્તારમાં સ્વામી લીલાશાહજીનીકુટિયા પર સવારે ૧૧ વાગે બાબા નારંગદેવનો મેળો ધામધૂમથી ઉજવવામાં આવે સિન્ધી…

ગ્રામ પંચાયતના તલાટીને હવે મળશે નવું ઘર

ગ્રામ પંચાયતના તલાટીને હવે મળશે નવું ઘર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ પંચાયત ઘર-તલાટી આવાસ માટે ૨૦૫૫ ગામોને ₹૪૮૯.૯૫ કરોડનું અનુદાન મંજૂર કર્યું. વસ્તી આધારે ૨૫થી ૪૦ લાખ સુધીની રકમ ફાળવાશે.…

શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા ૨૦૨૫ : રાજ્ય સરકારશ્રી તરફથી રોકડ ઇનામની જાહેરાત.

શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા ૨૦૨૫ : રાજ્ય સરકારશ્રી તરફથી રોકડ ઇનામની જાહેરાત. માટીની પ્રતિમા, સ્વદેશી થીમ અને પર્યાવરણ જતનને મળશે વિશેષ પ્રાધાન્ય. ગણેશ ચતુર્થી મહોત્સવ દરમિયાન બનાસકાંઠામાં શ્રેષ્ઠ પંડાલોને…

error: Content is protected !!