કમલપાર્ક ખાતે આવેલી અર્ચના વિદ્યા નિકેતન સ્કૂલમાં આજે મોટા ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ગણેશ ચતુર્થી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના પરિસરમાં વિદ્યાર્થીઓએ વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાની મૂર્તિ સ્થાપના કરી, વેદમંત્રોચ્ચાર…
મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી શૈક્ષણિક કીટનું વિતરણ આજરોજ શ્રી બાબરકોટ કેન્દ્રવતી શાળામાં મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન અમદાવાદ અને આચાર્ય શ્રી જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામિની પ્રેરણાથી નાના બાળકોને શૈક્ષણિક કીટનું…
ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એ વડગામ ના નગાણા નવલબેન ચૌધરી ના ફામૅ ની મુલાકાત લીધી વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરી એ બુધવારે વડગામના નગાણા ખાતે નવલબેન…
લીંબોઈ ગામે વોટર વર્લ્ડ વિક સેલિબ્રેશન પ્રોગ્રામ દ્વારા પાણી પર્યાવરણ અને વૃક્ષારોપણ અંગેનું એક ઓવરનેસ પ્રોગ્રામનું આયોજન આજરોજ લીંબોઈ ગામે વોટર વર્લ્ડ વિક સેલિબ્રેશન પ્રોગ્રામ દ્વારા પાણી પર્યાવરણ અને વૃક્ષારોપણ…