R.T.O. નિયમનુ પાલન ન કરનાર વાહન ચાલકોના લાયસન્સ રદ કરશે.

R.T.O. નિયમનુ પાલન ન કરનાર વાહન ચાલકોના લાયસન્સ રદ કરશે. ગાંધીનગર જિલ્લા પોલીસ અને R.T.O. દ્વારા નિયમોનું પાલન ન કરનાર વાહન ચાલકોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.…

ગુજરાત, રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી, કચ્છમાં 9 ડેમ ભરાયા

ગુજરાત, રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી, કચ્છમાં 9 ડેમ ભરાયા Synopsis : હવામાન વિભાગે ગુજરાત, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી. કચ્છમાં 9 ડેમ ભરાયા, શાળાઓ બંધ. નખત્રાણાનો યક્ષ…

 આજે પૂર્ણ ચંદ્રગ્રહણ સમગ્ર ભારતમાં સ્પષ્ટપણે દેખાશે

આજે પૂર્ણ ચંદ્રગ્રહણ સમગ્ર ભારતમાં સ્પષ્ટપણે દેખાશે આજે પૂર્ણ ચંદ્રગ્રહણ છે જે સમગ્ર ભારતમાં સ્પષ્ટપણે દેખાશે. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને બેંગલુરુ સહિત એશિયા, ઓસ્ટ્રેલિયા, પૂર્વ આફ્રિકા અને યુરોપના કેટલાક ભાગોમાં…

કમલપાર્ક સ્થિત અર્ચના વિદ્યા નિકેતન માં આજે શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષકો માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

કમલપાર્ક સ્થિત અર્ચના વિદ્યા નિકેતન માં આજે શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષકો માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું કમલપાર્ક સ્થિત અર્ચના વિદ્યા નિકેતન માં આજે શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષકો માટે વિશેષ…

દાંતાના મંડાલી પાસે સાબરમતી નદીમાં ફસાયેલા ૮ વ્યક્તિઓનો SDRF દ્વારા સફળ રેસ્ક્યુ

દાંતાના મંડાલી પાસે સાબરમતી નદીમાં ફસાયેલા ૮ વ્યક્તિઓનો SDRF દ્વારા સફળ રેસ્ક્યુ ગત ૨૪ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદને પગલે સાબરમતી, બનાસ સહિતની નદીઓમાં પાણીની આવક થઈ છે. બનાસકાંઠાના દાંતાના મંડાલી…

ઘીના ભેળસેળીયા વેપારી પર ત્રાટકતુ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર: આશરે રૂ. ૩૫ લાખથી વધુ થાય છે તે જાહેર જનતાની સલામતી માટે જપ્ત કરાયો

ઘીના ભેળસેળીયા વેપારી પર ત્રાટકતુ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર બનાસકાંઠા જિલ્લાના ચંડીસરમાં આવેલી મે. શ્રી સેલ્સ, ખાતેથી ઘીના કૂલ બે નમૂના તંત્રના દરોડામાં લઇ ચકાસણીમાં અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા…

જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત શુંબે દ્વારા સફાઈ કર્મીઓ અને એસ.ટી કર્મીઓનું સન્માન કરાયું

જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત શુંબે દ્વારા સફાઈ કર્મીઓ અને એસ.ટી કર્મીઓનું સન્માન કરાયું ફરજ પ્રત્યેની નિષ્ઠા, પરિશ્રમ અને અડગ સેવા ભાવને બિરદાવતા એસ પી શ્રી પ્રશાંત શુંબે માઈ ભક્તોની…

બ્રધર્સ ચેરિટેબલ ગ્રુપ દ્વારા પદયાત્રીઓને રાત્રે તકલીફ ના પડે માટે રેડીયમ લગાવવામાં આવ્યા.

માં અંબા ની આરાધનાના પ્રતીક સમા ભાદરવી પૂનમનો મહા મેળો રંગે ચંગે યોજાઈ રહ્યો છે ત્યારે લાખો શ્રદ્ધાળુઓ માં અંબાના ધામમાં માથું ટેકવી ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે પદયાત્રીઓની સેવા…

પાવાગઢમાં માલવાહક રોપવે તૂટતા ૬ લોકોના મોત: યાત્રીક રોપવે બંધ કરાયો

પાવાગઢમાં માલવાહક રોપવે તૂટતા ૬ લોકોના મોત: યાત્રીક રોપવે બંધ કરાયો. પાવાગઢમાં આજે ગુડ્સ રોપવે તૂટી પડવાની ઘટના બની છે જેમાં મળતી માહિતી પ્રમાણે છ લોકોના મોત થયા છે એનો…

આસ્થા અને ટેકનોલોજીનો અદ્ભુત સમન્વય: ડ્રોન શૉ એ માઈ ભક્તોને મંત્રમુગ્ધ કર્યા

*ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫ વિશેષ*   *ડ્રોન શૉ ભાગ_ ૨* __________ *અંબાજીના આકાશે ઝળહળ્યા આદ્યાત્મિક પ્રતીકો – ભક્તોમાં ઉઠ્યો જયઘોષ*   *આસ્થા અને ટેકનોલોજીનો અદ્ભુત સમન્વય: ડ્રોન શૉ એ…

error: Content is protected !!