પાવાગઢમાં માલવાહક રોપવે તૂટતા ૬ લોકોના મોત: યાત્રીક રોપવે બંધ કરાયો. પાવાગઢમાં આજે ગુડ્સ રોપવે તૂટી પડવાની ઘટના બની છે જેમાં મળતી માહિતી પ્રમાણે છ લોકોના મોત થયા છે એનો…
Title : આબોહવા પરિવર્તન-તાપમાનમાં વધારો ગંભીર ખતરો:નીતિન ગડકરી Synopsis : નવી દિલ્હીમાં 20મા વૈશ્વિક પરિષદને સંબોધતા શ્રી ગડકરીએ કહ્યું કે કાર્બન ઉત્સર્જન અને કાર્બન શોષણ વચ્ચે સંતુલન જરૂરી છે. માર્ગ…
Title : ભારત-અમેરિકા સંયુક્ત લશ્કરી કવાયત યુદ્ધ અભ્યાસ કરશે Synopsis : ભારતીય સેનાની એક ટુકડી ભારત-અમેરિકા સંયુક્ત લશ્કરી કવાયત યુદ્ધ અભ્યાસ માટે અમેરિકાના અલાસ્કાના ફોર્ટ વેનરાઈટ ખાતે પહોંચી છે. વિદેશ…
કમલપાર્ક ખાતે આવેલી અર્ચના વિદ્યા નિકેતન સ્કૂલમાં આજે મોટા ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ગણેશ ચતુર્થી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના પરિસરમાં વિદ્યાર્થીઓએ વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાની મૂર્તિ સ્થાપના કરી, વેદમંત્રોચ્ચાર…
મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી શૈક્ષણિક કીટનું વિતરણ આજરોજ શ્રી બાબરકોટ કેન્દ્રવતી શાળામાં મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન અમદાવાદ અને આચાર્ય શ્રી જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામિની પ્રેરણાથી નાના બાળકોને શૈક્ષણિક કીટનું…
ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એ વડગામ ના નગાણા નવલબેન ચૌધરી ના ફામૅ ની મુલાકાત લીધી વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરી એ બુધવારે વડગામના નગાણા ખાતે નવલબેન…