R.T.O. નિયમનુ પાલન ન કરનાર વાહન ચાલકોના લાયસન્સ રદ કરશે.

R.T.O. નિયમનુ પાલન ન કરનાર વાહન ચાલકોના લાયસન્સ રદ કરશે. ગાંધીનગર જિલ્લા પોલીસ અને R.T.O. દ્વારા નિયમોનું પાલન ન કરનાર વાહન ચાલકોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.…

ગુજરાતમાં ભારે વરસાદથી 132 ડેમ હાઇ એલર્ટ પર, બનાસકાંઠા-કચ્છ અસરગ્રસ્ત:  ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, કચ્છ-બનાસકાંઠામાં સાવચેતીના પગલાં

ગુજરાતમાં ભારે વરસાદથી 132 ડેમ હાઇ એલર્ટ પર, બનાસકાંઠા-કચ્છ અસરગ્રસ્ત ગુજરાતમાં ભારે વરસાદથી 132 ડેમ હાઇ એલર્ટ પર, 19 એલર્ટ પર. બનાસકાંઠા, કચ્છમાં પાણી ભરાતાં જનજીવન અસરગ્રસ્ત. 450 ગામોમાં વીજળી…

ગુજરાત, રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી, કચ્છમાં 9 ડેમ ભરાયા

ગુજરાત, રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી, કચ્છમાં 9 ડેમ ભરાયા Synopsis : હવામાન વિભાગે ગુજરાત, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી. કચ્છમાં 9 ડેમ ભરાયા, શાળાઓ બંધ. નખત્રાણાનો યક્ષ…

 આજે પૂર્ણ ચંદ્રગ્રહણ સમગ્ર ભારતમાં સ્પષ્ટપણે દેખાશે

આજે પૂર્ણ ચંદ્રગ્રહણ સમગ્ર ભારતમાં સ્પષ્ટપણે દેખાશે આજે પૂર્ણ ચંદ્રગ્રહણ છે જે સમગ્ર ભારતમાં સ્પષ્ટપણે દેખાશે. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને બેંગલુરુ સહિત એશિયા, ઓસ્ટ્રેલિયા, પૂર્વ આફ્રિકા અને યુરોપના કેટલાક ભાગોમાં…

ઘીના ભેળસેળીયા વેપારી પર ત્રાટકતુ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર: આશરે રૂ. ૩૫ લાખથી વધુ થાય છે તે જાહેર જનતાની સલામતી માટે જપ્ત કરાયો

ઘીના ભેળસેળીયા વેપારી પર ત્રાટકતુ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર બનાસકાંઠા જિલ્લાના ચંડીસરમાં આવેલી મે. શ્રી સેલ્સ, ખાતેથી ઘીના કૂલ બે નમૂના તંત્રના દરોડામાં લઇ ચકાસણીમાં અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા…

જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત શુંબે દ્વારા સફાઈ કર્મીઓ અને એસ.ટી કર્મીઓનું સન્માન કરાયું

જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત શુંબે દ્વારા સફાઈ કર્મીઓ અને એસ.ટી કર્મીઓનું સન્માન કરાયું ફરજ પ્રત્યેની નિષ્ઠા, પરિશ્રમ અને અડગ સેવા ભાવને બિરદાવતા એસ પી શ્રી પ્રશાંત શુંબે માઈ ભક્તોની…

પાવાગઢમાં માલવાહક રોપવે તૂટતા ૬ લોકોના મોત: યાત્રીક રોપવે બંધ કરાયો

પાવાગઢમાં માલવાહક રોપવે તૂટતા ૬ લોકોના મોત: યાત્રીક રોપવે બંધ કરાયો. પાવાગઢમાં આજે ગુડ્સ રોપવે તૂટી પડવાની ઘટના બની છે જેમાં મળતી માહિતી પ્રમાણે છ લોકોના મોત થયા છે એનો…

“ભાદરવી પૂનમ: અમ્બાજી ધામે ૧૧૧ ફૂટ ધ્વજારોહણ કરવામાં આવશે,જય અંબે મિત્ર મંડળની ૧૦ વર્ષથી અવિરત પરંપરા”

“ભાદરવી પૂનમ નિમિત્તે જય અંબે મિત્ર મંડળની આગવી પહેલ” ભાદરવી પૂનમના પાવન પ્રસંગે શ્રી અરાસુર માં અંબાજી મંદિર ખાતે આ વર્ષે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. દર વર્ષે લાખો…

જનતાને નવરાત્રિથી દિવાળી ભેટ: GST રીફોર્મ 2.0ની જાહેરાત, 12 અને 28%ના સ્લેબ નાબૂદ

જનતાને નવરાત્રિથી દિવાળી ભેટ: GST રીફોર્મ 2.0ની જાહેરાત, 12 અને 28%ના સ્લેબ નાબૂદ કેન્દ્ર સરકારની દેશવાસીઓને મોટી ભેટ 22 સપ્ટેમ્બરથી જીવન જરુરિયાની ચીજવસ્તુઓ અને ગાડીઓ થશે સસ્તી – ભવિષ્યની પેઢીના…

આબોહવા પરિવર્તન-તાપમાનમાં વધારો ગંભીર ખતરો:નીતિન ગડકરી

Title : આબોહવા પરિવર્તન-તાપમાનમાં વધારો ગંભીર ખતરો:નીતિન ગડકરી Synopsis : નવી દિલ્હીમાં 20મા વૈશ્વિક પરિષદને સંબોધતા શ્રી ગડકરીએ કહ્યું કે કાર્બન ઉત્સર્જન અને કાર્બન શોષણ વચ્ચે સંતુલન જરૂરી છે. માર્ગ…

error: Content is protected !!