પવન વેગે પ્રસરતા સમાચાર
દર્દીએ ડાયાલિસિસ મશીનની તોડફોડ કરતાં પોલીસ કેસ કરવામાં આવ્યો. પાલનપુર ની માવજત હોસ્પિટલમાં પત્નીને બહાર બેસાડતા દર્દીએ ડાયાલિસિસ મશીનની તોડફોડ કરી. પાલનપુરના માનસરોવર રોડ પર આવેલી માવજત હોસ્પિટલને ડાયાલિસિસ વોર્ડમાં…
અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ અને માવજત હોસ્પિટલ પાલનપુર ના સહયોગથી અંગદાન – મહાદાન વિષયક પ્રેસ કોન્ફરન્સનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ (દાદા) દ્વારા…