GST ફેરફાર આવતીકાલે નવરાત્રિના પહેલા દિવસથી અમલમાં આવશે

GST ફેરફાર આવતીકાલે નવરાત્રિના પહેલા દિવસથી અમલમાં આવશે આવતીકાલથી શરૂ થતાં GST બચત ઉત્સવ બાદ ઓછી કિંમતે પસંદગીની વસ્તુઓ ખરીદી શકાશે. – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે,…

“વડીલ વિશ્રાન્તી ગ્રૂહ પાલનપુર ખાતે અંગદાન મહાદાન જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો “

“વડીલ વિશ્રાન્તી ગ્રૂહ પાલનપુર ખાતે અંગદાન મહાદાન જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો ” માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરને અંગદાન સંકલ્પ દિવસ તરીકે છેલ્લા પાંચ વર્ષથી ઉજવણી કરવામાં આવે…

મહિલાક્રિકેટમાં સ્મૃતિ મંધાના ICC ODI બેટિંગ રેન્કિંગમાં ટોચે

મહિલાક્રિકેટમાં સ્મૃતિ મંધાના ICC ODI બેટિંગ રેન્કિંગમાં ટોચે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ઉપ-કપ્તાન સ્મૃતિ મંધાનાએ ICC ODI બેટિંગ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ઉપ-કપ્તાન સ્મૃતિ મંધાનાએ…

મહેસાણા હાઇવે પર મશીન અકસ્માતથી બીજશોકથી 2 કામદારોનું મોત

Title : મહેસાણા હાઇવે પર મશીન અકસ્માતથી બીજશોકથી 2 કામદારોનું મોત Synopsis : મડાલી ગામની ફેબ હિન્દ કંપનીમાં હાઇડ્રો મશીન વીજલાઇનને અથડાઈ, બીજશોકથી 2 વર્કર્સનું ઘટનાસ્થળે મોત, 6ને હોસ્પિટલમાં ખસેડાયા.…

જિલ્લાના અસરગ્રસ્ત 294 ગામોમાં વીજ પુરવઠો પુર્વવત્ પુનઃસ્થાપિત કરાયો

બનાસકાંઠા જિલ્લામાં વીજ પુરવઠાની પુનઃસ્થાપના કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ જિલ્લાના અસરગ્રસ્ત 294 ગામોમાં વીજ પુરવઠો પુર્વવત્ પુનઃસ્થાપિત કરાયો જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે UGVCL ની ટીમના કાર્યને બિરદાવી અભિનંદન પાઠવ્યા પડકારજનક…

સાયન્સ અને કોમર્સ કોલેજ,પાલનપુર ખાતે HIV એઇડ્સ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સાયન્સ અને કોમર્સ કોલેજ,પાલનપુર ખાતે HIV એઇડ્સ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર. આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી. એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર…

નવા આર ટી ઓ સર્કલ પર આવેલ એવિલેટેડ બ્રિજ પર ગાબડું પડતા ૪ થી ૫ દિવસ બંધ રહેશે.

નવા આર ટી ઓ સર્કલ પર આવેલ એવિલેટેડ બ્રિજ પર ગાબડું પડતા ૪ થી ૫ દિવસ બંધ રહેશે. પાલનપુર ખાતે નવા આર ટી ઓ સર્કલ પર આવેલ એવિલેટેડ બ્રિજ પર…

સરહદી વિસ્તારના નાગરિકોની પડખે રાજ્ય સરકાર: મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ પાલનપુર ખાતેથી રાશન કીટનું પ્રસ્થાન કરાવ્યું

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે બનાસકાંઠાના પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે સરકારશ્રી દ્વારા ૧૮૦૦૦ રાશન કીટ પુરગ્રસ્ત વિસ્તાર માટે રવાના કરાઈ સરહદી વિસ્તારના નાગરિકોની પડખે રાજ્ય સરકાર: મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ પાલનપુર ખાતેથી…

R.T.O. નિયમનુ પાલન ન કરનાર વાહન ચાલકોના લાયસન્સ રદ કરશે.

R.T.O. નિયમનુ પાલન ન કરનાર વાહન ચાલકોના લાયસન્સ રદ કરશે. ગાંધીનગર જિલ્લા પોલીસ અને R.T.O. દ્વારા નિયમોનું પાલન ન કરનાર વાહન ચાલકોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.…

ગુજરાત, રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી, કચ્છમાં 9 ડેમ ભરાયા

ગુજરાત, રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી, કચ્છમાં 9 ડેમ ભરાયા Synopsis : હવામાન વિભાગે ગુજરાત, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી. કચ્છમાં 9 ડેમ ભરાયા, શાળાઓ બંધ. નખત્રાણાનો યક્ષ…

error: Content is protected !!