ગુજરાતના અતુલ્ય વારસાને સાચવનાર લોકોનું હર્ષ સંઘવીએ કર્યું સન્માન

ગુજરાતના અતુલ્ય વારસાને સાચવનાર લોકોનું હર્ષ સંઘવીએ કર્યું સન્માન  તેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઐતિહાસિક સ્થળોની જાળવણી અને તેના સંશોધન પર કામ કરતા લોકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા……

હર્ષ સંઘવી આવતીકાલે ભારત-પાકિસ્તાન સરહદની મુલાકાતે

 Dy.CM : હર્ષ સંઘવી આવતીકાલે ભારત-પાકિસ્તાન સરહદની મુલાકાતે સીમાવર્તી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા કરી ગ્રામજનો સાથે સંવાદ-ખાટલા સભા યોજશે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાની હેઠળ 30 વરિષ્ઠ IPS અધિકારીઓની ટીમ ભારત-પાકિસ્તાન સરહદ પરના અલગ-અલગ…

error: Content is protected !!