આબોહવા પરિવર્તન-તાપમાનમાં વધારો ગંભીર ખતરો:નીતિન ગડકરી

Title : આબોહવા પરિવર્તન-તાપમાનમાં વધારો ગંભીર ખતરો:નીતિન ગડકરી Synopsis : નવી દિલ્હીમાં 20મા વૈશ્વિક પરિષદને સંબોધતા શ્રી ગડકરીએ કહ્યું કે કાર્બન ઉત્સર્જન અને કાર્બન શોષણ વચ્ચે સંતુલન જરૂરી છે. માર્ગ…

મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી શૈક્ષણિક કીટનું વિતરણ

મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી શૈક્ષણિક કીટનું વિતરણ આજરોજ શ્રી બાબરકોટ કેન્દ્રવતી શાળામાં મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન અમદાવાદ અને આચાર્ય શ્રી જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામિની પ્રેરણાથી નાના બાળકોને શૈક્ષણિક કીટનું…

ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫: અંબાજી ભાદરવી મેળા માં ૪૦ લાખ કરતા વધુ ભગતો આવવાનો અંદાજ : સુરક્ષા વિમા લેવામાં આવ્યા.

.   ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ માઇભકતોને કોઈપણ જાતની તકલીફ કે અગવડ ન…

બનાસકાંઠા એસ.પી.શ્રી અક્ષયરાજ મકવાણા તથા ડી.વાય.એસ.પી.શ્રી સુબોધ માનકરનો વિદાય સમારંભ યોજાયો

બનાસકાંઠા એસ.પી.શ્રી અક્ષયરાજ મકવાણા તથા ડી.વાય.એસ.પી.શ્રી સુબોધ માનકરનો વિદાય સમારંભ યોજાયો એસ.પી.શ્રી અક્ષયરાજ મકવાણાએ બનાસકાંઠાને ગૌરવપૂર્ણ અને શ્રેષ્ઠ સેવાઓ આપી:- કલેકટરશ્રી મિહિર પટેલ સરકારશ્રી દ્વારા રાજ્યના 116 આઈ.પી.એસ અધિકારીશ્રીઓની બઢતી…

કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા પોસ્ટલ સેવાઓના નવા ડિજિટલ યુગનો પ્રારંભ

કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા પોસ્ટલ સેવાઓના નવા ડિજિટલ યુગનો પ્રારંભ આઈ.ટી. 2.0 નો પ્રારંભ – અદ્યતન પોસ્ટલ ટેકનોલોજી: ડિજિટલ ઈન્ડિયા તરફ ઈન્ડિયા પોસ્ટની સફરમાં એક સીમાચિહ્ન પ્રધાનમંત્રી…

error: Content is protected !!